બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 09:05 AM, 21 April 2023
સુરતમાં આપઘાતનાં કિસ્સાઓમાં ચોંકાવનારો વધારો થયો હોય તેવી સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, સુરત શહેરમાં એક જ દિવસમાં પાંચ વ્યક્તિઓએ જીવન ટૂંકાવી દીધું છે. આ તમામ લોકોએ કોઈને કોઈ કારણ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહત્વનું છે કે, આ બનાવો સુરત શહેરનાં જકાતનાકા, રામપુર, સચિન અને ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યા છે.
ડાયમંડ નગરી સુરતમાં એક જ દિવસમાં 5 વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી મુજબ સુરતમાં જકાતનાકા વિસ્તારમાં બે લોકોએ આપધાત કરી લીધો છે. જેમાં પેટની તકલીફના કારણે હેમાબેન ભંડેરીએ કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. આ સાથે આ જ વિસ્તારમાં હિરાના વ્યવસાય સાથે જોડાયેલા ભૌતિક નાકરાણીનો પણ આપધાત કરી લીધો છે.
આ સાથે સુરતના રામપુરામાં બળવંતભાઈ દિલ્લીવાળાએ આપધાત કરી લીધો છે. વિગતો મુજબ માનસિક બિમારીથી પીડાતા બળવંતભાઈએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ તરફ સુરતનાં સચિન વિસ્તારમાં નોકરી છૂટી જવાથી રૂપેશ નામના વ્યક્તિએ મોતને વ્હાલું કર્યું છે. તો ડીંડોલી વિસ્તારમાં એક અજાણ્યા ઈસમે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જેમાં ખુલ્લા ખેતરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime