બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers are worried as rain continues in Banaskantha
Dinesh
Last Updated: 10:21 PM, 20 July 2023
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત શરુ થઇ ગઇ છે. ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર બાજુ જળબંબાકાર જોવા મળી રહ્યું છે. જોકે ઉત્તર ગુજરાત તરફ વરસાદ બિલકુલ નથી. ત્યારે બનાસકાંઠામાં પણ શરૂઆતના વરસાદમાં ખેડૂતોએ પોતાના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતોને પાક બચાવવા મુશ્કેલ બન્યા છે. થરાદ, પાલનપુર, વડગામ, દાંતીવાડા ધાનેરા સહિતના તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ખેડૂતોના બોરમાં પણ પાણી નથી અને તેના કારણે તેઓ ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે. ત્યારે હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેલા પાકો સુકાઈ રહ્યા છે. જેના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ખેતી પાક બચાવો મુશ્કેલ
બનાસકાંઠામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ પાકોનું વાવેતર શરૂ કર્યું હતું. પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન આવતા ખેતી પાક બચાવો મુશ્કેલ છે. બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા સહિતના તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા છે, જ્યાં તળમાં પાણી નથી એટલે ખેડૂતો ખેતી કરી શકતા નથી પરંતુ ચોમાસા દરમિયાન વરસાદના કારણે ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે વાવેતરના 15 દિવસ બાદ પણ વરસાદ ન આવતા હવે પાકો સુકાઈ રહ્યો છે.
ખેડૂતો પાક નુકસાનની ભીતિ સેવી રહ્યાં
બનાસકાંઠામાં પ્રથમ રાઉન્ડમાં જ સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશ હતા અને પોતાના ખેતરોમાં વાવણીની શરૂઆત કરી હતી. કપાસ, પપૈયા, બાજરી, દિવેલા, મગફળી સહિતના મોંઘા બિયારણ લાવી પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લાના અમુક તાલુકા એવા છે જ્યાં ખેડૂતોના બોરમાં પાણી નથી અને તેના કારણે તેઓ ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે ત્યારે હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેલા પાકો સુકાઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime