બ્રેકિંગ ન્યુઝ
તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો
કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણી 2024: ઓછા મતદાનથી રાજકીય પક્ષોની ચિંતા વધી, કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મતદાનનો સમય બદલવાની કરી માગ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drink Sufficient water to keep your body hydredated and healthy
Vaidehi
Last Updated: 06:32 PM, 11 December 2023
વાતાવરણાં ફેરફાર થાય તે સાથે જ આપણી લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર થવા લાગે છે. શિયાળામાં ઘણાં એવા લોકો હોય છે જે ઘણું ઓછું પાણી પીતાં હોય છે. આ આદતનાં લીધે હાઈડ્રેશનની ઊણપ શરીરમાં સર્જાઈ શકે છે. પાણી આપણાં શરીરમાં ન્યૂટ્રિએંટ્સ અને ઓક્સીજનને શરીરની કોશિકાઓ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ સિવાય પાણી પીવાથી આપણું મેટાબોલિઝમ પણ મજબૂત રહે છે.
ઓછું પાણી પીવાથી શરીરને થશે નુક્સાન
ડિહાઈડ્રેશનની સમસ્યા
ઓછું પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યાઓ થવા લાગે છે જેના કારણે માથું દુખવું, ચક્કર આવવા, થાક લાગવો, ડ્રાય સ્કિન વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ઈમ્યૂનિટી સિસ્ટમ
ઈમ્યૂનિટી સિસ્ટમને હેલ્ધી રાખવા માટે હાઈડ્રેટેડ રહેવું અત્યંત જરૂરી છે. પાણીની ઊણપને લીધે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમ નબળી થવા લાગે છે જેના કારણે શરીરમાં બીમારીઓ જન્મ લેવા માંડે છે.
કબજિયાતની સમસ્યા
ઓછું પાણી પીવાથી પાચનતંત્ર પર પણ ખરાબ અસર થાય છે જેના લીધે પેટ ખરાબ થવું, કબજિયાત વગેરે સમસ્યાઓ થવા લાગે છે.
યૂરિનરી ટ્રેક ઈંફેક્શન
શરીરમાં પાણી ઓછું હોય ત્યારે યૂરિનરી ટ્રેક ઈંફેક્શનનો ખતરો વધે છે. કારણકે તેના લીધે યૂરિનરી ટ્રેકમાં બેક્ટેરિયાનું નિર્માણ થવા લાગે છે.
દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?
આ સીઝનમાં તમારે દિવસનાં 2-4 લીટર પાણી પીવું જોઈએ. ધ્યાન રાખો કે હંમેશા બેસીને ધીમે-ધીમે પાણી પીવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh