બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / Dissatisfaction of the Supreme Court on the issue of application of covishield on covacin
Ronak
Last Updated: 07:34 PM, 29 October 2021
કોવેક્સિન લગાવી ચુકેલા લોકોને કોવિશીલ્ડ લગાવાની મંજૂરી આપવાને લઈને સુપ્રીમ કોર્ટમાં જે અરદી દાખલ કરવામાં આવી હતી તે અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. અરજી પણ સુનાવણી કરી રહેલા જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે અમે આ રીતનો કોઈ પણ આદેશ આપીને લોકોની જીંદગી સાથે રમત ન રમી શકીએ.
WHOના નિર્ણયની રાહ જુઓ
વધુમાં તેમણે કહ્યુ કે એવી માહિતી પણ સામે આવી છે કે ભારત બાયોટેક દ્વારા WHOને આવેદન આપવામાં આવ્યું છે જેથી તેને લઈને જલ્દી નિર્ણય આવશે. જેથી આપણે WHOના નિર્ણયની રાહ જોવી જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું આ અરજીમાં દખલગીરી કરવી હાલ જોખમ પાત્ર છે. જેથી પરિસ્થિતીને જોતા અરજી મામલે બીજી સુનાવણી દિવાળી પછી કરાવામાં આવશે.
વિદેશ જવા મુદ્દે અરજી કરાઈ હતી
સુ્પ્રિમ કોર્ટમાં વકીલ કાર્તિક સેઠ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમા તેમણે કહ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો વિદેશ જવા ઈચ્છે છે. પરંતુ તેમને પ્રવેશ નતી મળતો બીજી તરફ હજું WHO દ્વારા પણ કોવેક્સિનને માન્યતા આપવામાં નખી આવી.
WHOને આવેદન આપ્યું
સમગ્ર મામલે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે અમારી પાસે કોઈ ખાસ ડેટા નથી. કેન્દ્ર પણ લોકોને ફરી વેક્સિનેશન માટે ન કહી શકે. જેથી અમે લોકોની જિંદગી સાથે રમત ન રમી શકીએ. ઉલ્લેખનીય છે કે એવી માહિતી સામે આવી છે કે ભારત બાયોટેકે WHOને આવેદન આપ્યું છે. જે આ મુદ્દે નિર્ણય લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh