બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 12:18 PM, 21 April 2023
Diarrhea Prevention Tips:જો તમારા ઘરમાં પણ નાના બાળકો છે તો આ ખબર ફક્ત તમારા માટે જ છે કારણ કે આ દિવસોમાં ઝાડા-ઉલટીનો પ્રકોપ વધી રહ્યો છે. વધતા તાપમાનના કારણે બાળકો હોય કે વડીલો દરેક બીમાર પડી રહ્યા છે. હકીકતમાં, ઉનાળામાં ખોરાક ઝડપથી બગડે છે અને ઘણી વખત લોકો તેને અવગણના કરે છે અને તેને ખાય છે, તો ખોરાકમાં રહેલા ખતરનાક બેક્ટેરિયા તેમના શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે પેટમાં સખત દુખાવો થવા લાગે છે, તેને ડાયરિયા કહેવામાં આવે છે.
ડાયરિયા બેક્ટેરિયા અને વાયરસના કારણે થાય છે. રોટાવાયરસ એ બાળકોમાં તીવ્ર ઝાડાનું સામાન્ય કારણ છે. દૂષિત ખોરાક અથવા પાણીમાંથી બેક્ટેરિયા અને પૈરાસાઇટ્સ જ્યારે પેટમાં પહોંચે છે ત્યારે ઝાડા થાય છે.
શું છે ડાયરિયાની સમસ્યા?
ડાયરિયામાં પાતળા પાણીની જેમ મળ આવે છે. પેટમાં મરોડ, ખેંચાણ, દુખાવાની સમસ્યા પણ રહે છે. દિવસમાં ઘણી વખત પાણીવાળા મળને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેના કારણે વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની શકે છે.
કેમ થાય છે ડાયરિયા ?
ગરમીમાં સ્ટ્રીટ ફૂડના વધુ પડતા સેવનથી ઝાડા થઈ શકે છે. આ સાથે વાસી અને દૂષિત ખોરાક ખાવાથી, અમુક દવાઓનું સતત સેવન, અમુક વાઈરસ, અપચો, નાના કે મોટા આંતરડામાં કોઈ સમસ્યા હોવાને કારણે પણ ઝાડા થઈ શકે છે.
ડાયરિયાના લક્ષણ
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
અન્ય ઉપાય
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime