બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Defence minister Rajnath Singh reached to Rajouri interacted with soldiers at the Army Base Camp
Vaidehi
Last Updated: 06:49 PM, 6 May 2023
રક્ષામંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ-કાશ્મીરનાં રજૌરીમાં આવેલા કાંડી જંગલનાં વિસ્તારમાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટર વચ્ચેની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યાં હતાં.
Defence Minister Rajnath Singh took stock of the operational preparedness of Indian Army and the security situation along the border during his visit to the Army Base Camp in Rajouri, J&K today, on May 06. J&K Lt Gov Manoj Sinha, Chief of the Army Staff General Manoj Pande and… pic.twitter.com/36I3azo8oe
— ANI (@ANI) May 6, 2023
શહીદોને કર્યું નમન
રાજૌરીમાં રક્ષામંત્રીએ આર્મી બેઝ કેમ્પની મુલાકાત કરી. સાથે જ આતંકીઓ સાથેની લડાઈમાં શહીદ થયેલા સેનાનાં સૈનિકોને નમન કર્યું. એટલું જ નહીં લશ્કરી છાવણીમાં તૈનાત સૈનિકોને પ્રોત્સાહિત કર્યુ હતું. તેમણે શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે' સૈનિકોનું બલિદાન ક્યારેય નહીં ભૂલી શકાય..'
સૈનિકો સાથે કરી વાતચીત
રજોરીનાં આર્મી બેઝ કેમ્પની મુલાકાત દરમિયાન રક્ષામંત્રીએ 40 મિનીટ સુધી સરહદ પરની ઓપરેશનલ ક્ષમતાઓ અને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે આર્મીનાં સૈનિકો સાથે વાતચીત કરી અને તેમનાં પ્રયત્નોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે 'તમારો ઉત્સાહ જાળવી રાખો, તમને ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે.'તેમણે કહ્યું કે ભારત માતૃભૂમિની રક્ષા કરવા માટેની તેમની નિષ્ઠાને સલામ કરે છે. મુશ્કેલ પ્રદેશોમાં ભારતીય સૈનિકોનાં અતુલ્ય સાહસ, પ્રતિબદ્ધતા અને નિરંતર સાવચેતીનાં લીધે રાષ્ટ્ર સુરક્ષિત અનુભવે છે.'
The Defence Minister interacted with the soldiers and commended their valour and zeal while operating in challenging situations. He asserted that the Nation feels secure because of the unmatched courage, commitment and constant vigil of the soldiers of the Indian Army in… pic.twitter.com/mqM3amq68L
— ANI (@ANI) May 6, 2023
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh