બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / dates or khajoor health benefits daily to avoid weight gain and indigestion
Manisha Jogi
Last Updated: 10:23 PM, 16 February 2024
ખજૂરને રિફાઈન્ડ શુગરનો સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. અનેક લોકો ખજૂરનો મિઠાઈ તરીકે ઉપયોગ કરે છે. અનેક લોકો દરરોજ એકલી ખજૂર ખાતા હોય છે. હેલ્થ માટે ખજૂર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન્સ હોય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે. ખજૂરનું વધુ સેવન કરવાને કારણે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
ખજૂરમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનિજતત્ત્વો હોય છે, જેથી હાડકાં મજબૂત બને છે. ખજૂરમાં રહેલ પોટેશિયમથી બ્લડડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ હેલ્ધી રહે ઠે. 100 ગ્રામ ખજૂરમાં 75 ગ્રામ કાર્બ્સ, 7 ગ્રામ ફાઈબર અને 2 ગ્રામ પ્રોટીન હોય છે. ખજૂરનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે. 100 ગ્રામ ખજૂરમાં 280 કેલરી હોય છે.
ખજૂરનું વધુ સેવન કરવાને કારણે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. જેથી વજન વધી શકે છે, જેના કારણે અપચો થઈ શકે છે. પ્રોસેસ્ડ ખજૂરનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. પ્રોસેસ્ડ ખજૂરમાં વધુ પ્રમાણમાં શુગર અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. નિષ્ણાંતો અનુસાર તમામ લોકોના શરીરની રચના અને દિનચર્યા અલગ અલગ હોય છે. આ કારણોસર ડોકટરની સલાહ અનુસાર ખજૂરનું સેવન કરવું જોઈએ.
બાળકો માટે પણ ખજૂર ગુણકારી છે
ખજૂર ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે બાળકોનું વજન ઓછું હોય, હિમોગ્લોબિન (આયર્ન) અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તેમણે દરરોજ એક ખજૂર ખાવી જોઈએ. દરરોજ 2 થી 3 મહિના સુધી ખજૂર ખાવાથી ફાયદો થઈ શકે છે.
વધુ વાંચો: આંખોના નંબરથી બચવું છે? તો આજથી જ અપનાવો આ ટિપ્સ, ક્યારેય નહીં પહેરવા પડે ચશ્મા
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh