બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dark repercussions of Una checkpost vandalism action against 49 police personnel
Kishor
Last Updated: 10:22 PM, 10 January 2024
ગીર સોમનાથ જિલ્લામાં પોલીસના તોડકાંડ ઉઘાડો પાડયા બાદ હડકંપ મચી ગયો હતો. મળતિયાઓ મારફતે ઉનામાં પ્રવાસીઓનો તોડ થયો હોવાનું સામે આવ્યું હતું. દીવથી આવતા પ્રવાસીઓ પાસે ધમકીથી ઉધરાણાનો પર્દાફાશ થયા બાદ આ ઉના ચેકપોસ્ટ તોડકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસની આબરૂ ધૂળધાણી થયા બાદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મચારીની બદલીનો ઘણવો કાઢ્યો છે. એસપી દ્વારા પોલીસ કર્મચારી અને ASIની અન્ય જગ્યા પર બદલી કરવામાં આવતા હાલ આ બદલી જિલ્લા ભરમાં ચર્ચાના એરણે ચડી છે.
ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટ તોડકાંડના ઘેરા પ્રત્યાઘાતો, જિલ્લા પોલીસ વડાએ 49 પોલીસ કર્મચારીના બદલીના કર્યા આદેશ, પોલીસ કર્મચારી અને ASIને અન્ય જગ્યા પર કરાઈ બદલી, કોડીનારના મોટાભાગના પોલીસ કર્મચારીને ઉના તાલુકા પોલીસ મથકમાં આપી નિમણૂક#Girsomnath #Una #vtvgujarati pic.twitter.com/zl54uS9Taa
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 10, 2024
કોડીનારના મોટાભાગના પોલીસ કર્મચારીને ઉના તાલુકા પોલીસ મથકમાં આપી નિમણૂક
મોટા ભાગના કર્મચારીને ઊનાથી કોડીનારમાં બદલી કરી ફરજ સોંપવામાં આવી છે. જ્યારે કોડીનારના મોટાભાગના પોલીસ કર્મચારીને ઉના તાલુકા પોલીસ મથકમાં નિમણૂક અપાઈ છે. નોંધનિય છે કે આ મામલે ઉનાના PI,ASI અને વચેટિયા વિરૂદ્ધ FIR કરાઈ હતી. PI એન.કે.ગોસ્વામી વિરૂદ્ધ ફરિયાદ બાદ વચેટિયા નિલેશ તડવીની ધરપકડ કરાઈ છે. બાદ 30મી ડિસેમ્બરે ACBએ ઉના પોલીસે ખાનગી વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
30મી ડિસેમ્બરે ACBએ ઉના પોલીસે ખાનગી વ્યક્તિની ધરપકડ કર્યા બાદ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગીર સોમનાથના ઉનાના PI ના ક્વાર્ટર્સને સીલ કરાયુ હતું. ACB ની ટીમે ઉના પોલીસ લાઈનમાં આવેલા ક્વાટર્સને સીલ કર્યુ હતું. જ્યારે દીવ ચેકપોસ્ટ ઉપર તોડકાંડનો મામલો બહાર આવતા PI અને ASI ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh