બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Cricket lovers are excited about the Test match to be played at Rajkot

અનેરો ઉત્સાહ / કાઠિયાવડી ઠાઠમાઠ સાથે કરાશે સ્વાગત: રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ માટે જાણૉ કેવી છે તૈયારી

Vishal Khamar

Last Updated: 01:13 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તમાર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આવતીકાલે ટીમ ઈંડિયા રાજકોટ ખાતે આવી પહોંચશે. બંને ટીમોનું કાઠીયાવાડી અંદાજમાં વેલકમ કરવામાં આવશે.

  • રાજકોટમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે રમાશે ત્રીજી ટેસ્ટ મેચ
  • 15 ફેબ્રુઆરીએ રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે શરૂ થશે ટેસ્ટ મેચ
  • બંને ટીમોને કાઠીયાવાડી અંદાજમાં વેલકમ કરવામાં આવશે

 ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ આગામી તા. 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે રમાનાર છે. ભારત અને ઈગ્લેન્ડની ટીમ વચ્ચે ટેસ્ટ માટે બંને ટીમનું રાજકોટમાં આગમન થશે. આવકતીકાલે ટીમ ઈંડિયા રાજકોટ આવી પહોંચશે. તેમજ ટીમ ઈંડિયાના સદસ્યોનું કાલાવડ રોડ ખાતે સયાજી હોટેલમાં આવતીકાલે આગમન થશે. ઈગ્લેન્ડની ક્રિકેટ ટીમ સોમવારે રાજકોટ આવશે. ઈગ્લેન્ડની ટીમનો ઉતારો 150 ફૂટ રોડ ઉપરની ફોર્ચ્યુન હોટેલ ખાતે રાખવામાં આવ્યો છે. બંને ટીમોને કાઠીયાવાડી અંદાજમાં વેલકમ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાના અડધા ખેલાડીઓ આવતીકાલે આવશે. 

ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા 
ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે.  જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા. 15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. રાજકોટમાં રમાનારી ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર 500 થી 25000 નક્કી કરવામાં આવી છે.  

વધુ વાંચોઃ ગ્રાન્ટ માટે તરસી રહી છે નવસારીની આંગણવાડી: પગારમાંથી નાસ્તો કરાવતા વર્કર્સે કહ્યું- અમારા બાળકોનું શું?

ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ
ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાનાર છે.  11 ફેબ્રુઆરીનાં રોજ ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે. અને હોટલ સયાજી ખાતે રોકાશે. જ્યારે તા, 12 મી ફેબ્રુઆરીનાં રોજ ઈગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે.જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુંન હોટલમાં રોકાશે. રાજકોટમાં ટેસ્ટ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ