બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 05:17 PM, 5 May 2023
donate these items:વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ 05 મે એટલે કે આજે થવા જઇ રહ્યું છે. આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે, સાથે ગ્રહણ પણ લાગી લઇ રહ્યું છે. તો આવો જાણીએ જ્યોતિષ અનુસાર કે, આ ચંદ્ર ગ્રહણના દિવસ રાશિનુસાર શું દાન કરવુ જોઇએ.
1. મેષ રાશિઃ મેષ રાશિના જાતકોએ લાલ મસૂર, હળદરનું દાન કરવુ જોઇએ. તે સાથે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકાય છે.
2. વૃષભ રાશિઃ વૃષભ રાશિના લોકોને ચોખાનું દાન કરવુ જોઇએ.
3. મિથુન રાશિઃ મિથુન રાશિના લોકોએ ઓછામાં ઓછી પાંચ ગાયોને ઘાસ ખવડાવું જોઇએ.
4. કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોએ આ દિવસે બ્રાહ્મણોને સફેદ કપડા કે સફેદ ધોતીનું દાન આપવુ જોઇએ.
5. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોએ ઘઉં અને ગોળનું દાન કરવુ જોઇએ.
6. કન્યા રાશિઃ કન્યા રાશિના લોકોએ આ દિવસે ખીચડી કે લીલા મગનું દાન કરવુ જોઇએ.
7. તુલા રાશિઃ તુલા રાશિના લોકોએ ચોખા તથા ખાંડનુ દાન અવશ્ય કરવુ.
8. વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોએ ગોળ અથવા લાલ મસૂરનું દાન કરવુ જોઇએ.
9. ધન રાશિઃ ધન રાશિના લોકોએ ગ્રહણ બાદ ગાયને ઘાસ અથવા કેળા ખવડાવા જોઇએ.
10. મકર રાશિઃ મકર રાશિના લોકોએ આ સમયે તલથી બનેલી વસ્તુનું દાન કરવુ જોઇએ.
11. કુંભ રાશિઃ કુંભ રાશિના લોકોએ ચોખા, ખાંડ કે હળદરનું દાન કરવુ જોઇએ.
12. મીન રાશિઃ મીન રાશિના લોકોએ હળદર કે બેસનથી બનેલી વસ્તુનું દાન કરવુ જોઇએ.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime