બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Camphor is an ingredient that helps keep the home environment clean

આસ્થા / આર્થિક તંગીથી શું તમે પરેશાન છો? તો ઘરની 5 જગ્યાએ મૂકી દો આ સફેદ ચીજ, તિજોરી રહેશે છલોછલ

Pooja Khunti

Last Updated: 10:25 AM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપૂર એક એવો ઘટક છે જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. ઘરની આ 5 જગ્યા પર કપૂર રાખવાથી, તિજોરી ધનથી ભરેલી રહેશે.

  • ઘરના બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખો 
  • તમારા ઘરની તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો
  • મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખો 

વાસ્તુ શાસ્ત્રમાં આવા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે પરિવારની સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વાસ્તુના આ ઉપાયોમાંથી એક છે કપૂરનો ઉપાય. કપૂર એક એવો ઘટક છે જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. ઘરની આ 5 જગ્યા પર કપૂર રાખવાથી, તિજોરી ધનથી ભરેલી રહેશે.

આ જગ્યાએ કપૂર મૂકી શકો છો 

પૂજા સ્થાનમાં કપૂર 
વાસ્તુ પ્રમાણે ઘરના પૂજા સ્થાનમાં કપૂર રાખવું સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ સ્થાન પર કપૂર રાખવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. 

બેડરૂમમાં કપૂર રાખો 
ઘરના બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખવાથી ઘરના લોકોએ માનસિક શાંતિ મળે છે અને સારી ઊંઘ આવે છે. 

વાંચવા જેવું: 500 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ! શુક્ર અને શનિ થશે ભેગા, આ 3 રાશિના જાતકોને મળશે અતિશુભ ફળ

તિજોરીમાં કપૂરનો ટુકડો રાખો 
તમારા ઘરની તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. 

મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખો 
ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખવાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ દૂર રહેશે. આ સાથે તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જોવા મળશે. 

અનાજની ઉણપ નહીં થાય 
વાસ્તુ મુજબ રસોડામાં કપૂરનો ટુકડો રાખવાથી ખોરાકને કીડાઓથી રક્ષણ મળે છે. આ સાથે રસોડામાં કપૂર રાખવાના કારણે ખાવા-પીવા અને પૈસાની કમી નથી આવતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ