બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Pooja Khunti
Last Updated: 10:25 AM, 1 February 2024
વાસ્તુ શાસ્ત્રમાં આવા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે પરિવારની સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વાસ્તુના આ ઉપાયોમાંથી એક છે કપૂરનો ઉપાય. કપૂર એક એવો ઘટક છે જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. ઘરની આ 5 જગ્યા પર કપૂર રાખવાથી, તિજોરી ધનથી ભરેલી રહેશે.
આ જગ્યાએ કપૂર મૂકી શકો છો
પૂજા સ્થાનમાં કપૂર
વાસ્તુ પ્રમાણે ઘરના પૂજા સ્થાનમાં કપૂર રાખવું સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ સ્થાન પર કપૂર રાખવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.
બેડરૂમમાં કપૂર રાખો
ઘરના બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખવાથી ઘરના લોકોએ માનસિક શાંતિ મળે છે અને સારી ઊંઘ આવે છે.
વાંચવા જેવું: 500 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ! શુક્ર અને શનિ થશે ભેગા, આ 3 રાશિના જાતકોને મળશે અતિશુભ ફળ
તિજોરીમાં કપૂરનો ટુકડો રાખો
તમારા ઘરની તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખો
ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખવાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ દૂર રહેશે. આ સાથે તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જોવા મળશે.
અનાજની ઉણપ નહીં થાય
વાસ્તુ મુજબ રસોડામાં કપૂરનો ટુકડો રાખવાથી ખોરાકને કીડાઓથી રક્ષણ મળે છે. આ સાથે રસોડામાં કપૂર રાખવાના કારણે ખાવા-પીવા અને પૈસાની કમી નથી આવતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh