બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Cabinet Meeting: Anurag Thakur said that fertilizers prices including urea will not raise
Vaidehi
Last Updated: 03:48 PM, 25 October 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટ મીટિંગ થઈ હતી જેમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટની મીટિંગ દરમિયાન થયેલા નિર્ણયો અંગે જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતોનાં ખાતરમાં સબસિડી મળતી રહેશે અને ખેડૂતોની કિંમતો પર સરકાર કોઈપણ પ્રકારની અસર થવા દેશે નહીં.
Cabinet approves Nutrient Based Subsidy (NBS) rates for RABI Season, 2023-24 (from 01.10.2023 to 31.03.2024) on Phosphatic and Potassic (P&K) fertilizers. pic.twitter.com/nzGp3PG3hf
— ANI (@ANI) October 25, 2023
યૂરિયાને લઈને નિર્ણય
કેબિનેટ મીટિંગમાં લેવામાં આવેલ નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ફર્ટિલાઈઝરની કિંમત પર કોઈ અસર થશે નહીં. ખેડૂતોને રાહતદરે ખાતર મળતાં રહેશે અને યૂરિયાની કિંમતમાં એક પૈસાનો પણ વધારો નહીં થાય.
#WATCH | Union Minister Anurag Thakur says, "Subsidy for the Rabi season from 1st October 2023 till 31st March 2024 will be like this. For the nitrogen, it will be Rs 47.2 per Kg, phosphorus will be Rs 20.82 per Kg, potash subsidy will be Rs 2.38 per Kg. And the Sulphur subsidy… pic.twitter.com/wRko0XNMKF
— ANI (@ANI) October 25, 2023
યૂરિયાને લઈને નિર્ણય
કેબિનેટ મીટિંગમાં લેવામાં આવેલ નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ફર્ટિલાઈઝરની કિંમત પર કોઈ અસર થશે નહીં. ખેડૂતોને રાહતદરે ખાતર મળતાં રહેશે અને યૂરિયાની કિંમતમાં એક પૈસાનો પણ વધારો નહીં થાય.
વધતી કિંમતોની અસર ભારતીય ખેડૂતો પર નહીં થાય
મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિંમતની અસર દેશનાં ખેડૂતોને પડવા નહીં દે. રવિસત્ર માટે ન્યૂટ્રિએંટ બેસ્ટ સબસિડી પ્રદાન કરવામાં આવશે. વર્ષ 2021થી જ સબસિડીનાં દરને એ પ્રકારને નક્કી કરવામાં આવ્યાં છે જેથી ખેડૂતો પર ભાવ વધારાની અસર ન થાય. ખેડૂતોએ એક રૂપિયો પણ ન આપવો પડે. તેમણે આગળ કહ્યું કે યૂરિયા પર પણ એક રૂપિયાનો ભાવ નહીં વધે અને Mop 45 રૂપિયા પ્રતિ બોરી પર મળશે. યૂરિયા, DAP પહેલાની કિંમત પર જ મળતા રહેશે.
1 ઓક્ટોબર 2023થી 31 માર્ચ 2024 સુધીની રવિ સિઝન માટે સબસિડી નીચે મુજબ હશે.
નાઈટ્રોજન માટે રૂ. 47.2 પ્રતિ કિલો,
ફોસ્ફરસ રૂ. 20.82 પ્રતિ કિલો,
પોટાશ સબસિડી રૂ. 2.38 પ્રતિ કિલો હશે,
સલ્ફર સબસિડી 1.89 રૂપિયા પ્રતિ કિલો હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh