બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ધર્મ / By offering these 5 leaves on the Shivling in Shravan, Bholenath becomes overjoyed, the coffers will be overflowing.
Megha
Last Updated: 09:13 AM, 7 July 2023
શિવભક્તો માટે શ્રાવણ મહિનો તહેવાર સમાન છે.હિન્દી કેલેન્ડર મુજબ આજથી એટલે કે 4 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે. આખો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને મહાદેવન ભક્તો આ મહિનાની ઘણી રાહ જોઈ રહ્યા છે. શ્રાવણ મહિનામાં આસપાસનો માહોલ ઘણો પવિત્ર થઈ જે છે અને દરેક લોકો શિવની ભક્તિમાં લીન રહે છે. શિવજીનો અભિષેક કરે છે અને તેની પૂજા-અર્ચના કરીને ભોલેનાથને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે.
શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો જળાભિષેક અને દુધનો અભિષેક અને રુદ્રાભિષેક કરીને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત છે. ભગવાન શિવની પૂજા, જલાભિષેક, દુગ્ધાભિષેક, દ્વીપ, ધૂપ, ભાંગ/ધતુરા વગેરે કરવામાં આવે છે. વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. કેટલાક પાંદડા ભગવાન ભોલેનાથને ખૂબ પ્રિય પણ છે તો ભોલેનાથને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન આ પાંદડા જરૂર અર્પણ કરવા જોઈએ.
શમીના પાંદડાઃ
શિવપુરાણ અનુસાર ભગવાન શિવને શમીના પાન ખૂબ જ પસંદ છે. એવી માન્યતા છે કે શિવલિંગની સાથે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને શનિ દોષ પણ ઓછો થાય છે.
દુર્વાઃ
હિન્દુ ધર્મ ગ્રંથોમાં દુર્વાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર દુર્વા અમૃત સમાન છે. જો તમે શિવલિંગ પર દુર્વા ઘાસ અર્પણ કરો છો, તો તમે લાંબા આયુષ્યની કૃપા મેળવી શકો છો.
પીપળાના પાન:
જો તમને સોમવારે ભગવાન શિવને અર્પણ કરવા માટે બેલપત્ર ન મળે તો તમે પીપળના પાન પણ ચઢાવી શકો છો. એવી માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન ભોલેનાથની પીપળાના પાનથી પૂજા કરવાથી લોકોના તમામ કષ્ટ દૂર થઈ જાય છે.
ભાંગઃ
ભગવાન શિવના અભિષેકમાં ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે તમે શિવલિંગ પર ભાંગના પાન પણ ચઢાવી શકો છો. તેનાથી મહાદેવ પ્રસન્ન થાય છે.
ધતુરાઃ
ધતુરાના ફળ અને તેના પાંદડા બંને ભગવાન શિવને ખૂબ પ્રિય છે. ફળ ન મળે તો તમે તેના પાન પણ શિવલિંગને અર્પણ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime