બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'BJP spread false propaganda on onion export', Gujarat Kisan Congress exposes Wahvahi's conspiracy
Vishal Dave
Last Updated: 09:38 PM, 21 February 2024
શું કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો નથી.. ? આ સવાલ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા સરકારને પૂછવામાં આવી રહ્યો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આ મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે.. તેમણે કહ્યું કે જો ખરેખર પ્રતિબંધ હટાવી લેવાયો હોય ગઇકાલે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હજુ હટ્યો નથી અને 31 માર્ચ સુધી યથાવત છે તેવી વાત કેમ કહી.. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે.
ADVERTISEMENT
તેમ માંગ કરી છે કે ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી હોય તો ભાજપ સરકાર નોટિફિકેશન જાહેર કરે છે. નોટિફિકેશન જાહેર કર્યા વગર જ કેમ જાહેરાતો કરવામાં આવી રહી છે તેવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે કહ્યું કે જો પ્રતિબંધ હટાવ્યો જ નથી તો પછી જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ આક્ષેપ કર્યો કે ખોટી માહિતી જાહેર કરીને ભાજપે ખેડૂતોનો દ્રોહ કર્યો છે. ખોટો પ્રચાર કરીને ખેડૂતોને ગુમરાહ કરવા બદલ ભાજપે માફી માંગવી જોઇએ તેવી તેમણે માંગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ઉપર જવાને બદલે કેમ નીચે આવ્યું? કોકપીટની અંદરથી સમજો વિમાન દુર્ઘટનાનું કારણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT