બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ગુજરાત / અમદાવાદ / 'Biporjoy cyclone will cause black calamity in the state, there will be floods in many places', Ambalal Patel's dire prediction
Vishal Khamar
Last Updated: 09:12 PM, 14 June 2023
બિપોજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્માંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડું રાજ્યમાં કાળો કહેર વર્તાવશે. 650 કિમીના વિસ્તારમાં વાવાઝોડું અસર કરશે. રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વાવાઝોડાની વધુ અસર થશે. રાજસ્થાન અને પાકિસ્તાનમાં પણ વાવાઝોડાની અસર થશે. 150 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થશે. દરિયાઈ વિસ્તારમાં પણ વાવાઝોડાની ભારે અસર થશે. બિપોરજોયનાં કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. રાજ્યનાં અનેક સ્થળે પૂરની સ્થિતિનું નિર્ણાણ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં વર્તાશેઃ અંબાલાલ પટેલ
વધુમાં અંબાલાલે જણાવ્યું હતું કે, આ જે વાવાઝોડું છે તેની અસર માત્ર કચ્છનાં અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં છે. એવું નથી. ઓખા, જામનગર, પોરબંદર આ ભાગોની સાથે સાથે કચ્છનાં ભાગો. તેમજ આ વાવાઝોડાની અસર લગભગ ભારતનાં 100 થી 150 જેટલા ગામડાઓમાં રહે છે. અમારા પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો વાવાઝોડાની અસર જબરજસ્ત થતી હોય છે. આ વાવાઝોડાને ઘેરાવો 680 કિલોમીટર છે. તેનાં અલગ અલગ લેયર હોય છે.
વાવાઝોડાની પવનની ગતિ પણ ઘટી છેઃ અંબાલાલ પટેલ
આ લેયર જોતા એવું લાગે છે કે હવે લગભગ તો પવનની ગતિ ઘટી ગઈ છે. અને આપણે નિરાંત થઈ ગઈ. એવું નથી. જ્યારે આ લેયરમાં વારંવાર લેયર આવશે. અને આધુનિક જ્ઞાન પ્રમાણે પશ્ચિમ કાંઠે હવાનું દબાણ પણ ઓછું છે. અને પાકિસ્તાન અને રાજસ્થાનમાં પણ ઓછું છે. એટલે આ વાવાઝોડાને જે વળાંક છે. તે કન્વર્ઝનનાં પ્રમાણે ત્યાંજ થઈ શકશે અને આ વાવાઝોડું જે છે એનું નુકશાન પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો જ્યાંથી વાવાઝોડું પસાર થાય ત્યાંથી એક હજાર માઈલ સુધીમાં પવન ફુંકાતો હોય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh