બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / bhupendrasinh chudasama statement about bin sachivalay exam scam

નિવેદન / બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ: ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂપચાપ ચાલતી પકડી

Gayatri

Last Updated: 05:05 PM, 29 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બિનસચિવાલયની ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના મામલે કોંગ્રેસ પુરાવના ભાગરૂપે CCTV મીડિયાકર્મીઓને સોંપતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે જબજસ્ત તુલ પકડી છે. વીડિયોમાં ચોરી કરતા પરીક્ષાર્થીઓ દેખાઈ રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને  ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સહિતાના લોકોએ ગોળ ગોળ જવાબ આપી ચાલતી પકડી હતી.

  • બિનસચિવાલય મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન સેવ્યુ
  • પત્રકારોના સવાલ પર કહ્યુ ચાલો પછી વાત કરીએ

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિને લઇને ભૂપેન્દ્રસિંહે મૌન સેવ્યું હતુ જ્યારે પત્રકારોના સવાલ પૂછ્યુ ત્યારે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યુ હતુ કે, આ વિષય ઉપર પછીથી વાત કરીશું. 
 
જનઅધિકાર મંચના પ્રવીણ રામનું નિવેદન

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપનો મામલે જન અધિકાર મંચના પ્રવીણ રામનું નિવેદન હતુ કે, ''ગેરરીતિમાં જોડાયેલા છે તેમની સામે કાર્યવાહી થાય તો સારુ, સરકાર માત્ર વાતો નહીં પરંતુ કાર્યવાહી કરે તો કંઈક વાત બને. 

શું કહેવુ છે ચેરમેન અસિત વોરાનું?

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. ત્યારે આ મામલે વીટીવીએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સાથે વાતચીત કરી હતી. અસિત વોરાએ કહ્યું કે આક્ષેપોથી હું માહિતગાર છું. અમે તપાસ કરાવી અને ઓફિસલ જાણ કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ