બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Before the Rath Yatra in Ahmedabad, Minister of State for Home Harsh Sanghvi inspected the route
Dinesh
Last Updated: 09:24 PM, 18 June 2023
અમદાવાદની ઉત્વસ પ્રેમી જનતા જેની આતૂરતાથી રાહ જોઇ રહી હતી તેવી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદીઓ માટે મોટા ઉત્સવ સમાનના રથયાત્રાને લઈને ધર્મપ્રેમી લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. 146મી રથયાત્રાને લઈ પોલીસના વિવિધ રિહર્સલ યોજાઇ રહ્યા છે. તો બીજી તરફ રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું છે.
#અમદાવાદ માં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા અગાઉ ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે દર્શન કરી મંદિરના મહંતશ્રી, ટ્રસ્ટના પદાધિકારીશ્રીઓ અને અન્ય આગેવાનો સાથે બેઠક કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે 16 કિલોમીટરના સમગ્ર રૂટની સમીક્ષા કરી.#Rathyatra pic.twitter.com/Y9ArOEUlvF
— Gujarat Information (@InfoGujarat) June 18, 2023
'આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે ઉજવાશે'
ભગવાન જગન્નાથની મંગળવારે 146મી રથયાત્રા યોજાવાની છે જે રથયાત્રા પૂર્વે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરક્ષણ કર્યું હતું. જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આસ્થા અને વ્યવસ્થાનું મહાપર્વ રંગે-ચંગે અને સલામતી સાથે ઉજવાશે તેમજ રથયાત્રાની સમગ્ર સુરક્ષાના મોરચે 26 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે 16 કિમી રૂટની સમીક્ષા કરાઈ છે.
સમગ્ર વિશ્વમાં રથયાત્રા એ ભારતની એક આગવી ઓળખ છે !
— Harsh Sanghavi (@sanghaviharsh) June 18, 2023
દેશના અલગ-અલગ રાજ્યોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી યોજવામાં આવે છે. જે અનુસંધાને ગૃહ વિભાગના અધિકારીઓ તથા પોલીસ તંત્ર સાથે બેઠક કરીને અમદાવાદમાં યોજાનારી ભવ્ય રથયાત્રાની પૂર્વ તૈયારી તથા વ્યવસ્થાની સમીક્ષા કરી. pic.twitter.com/35W8hWA6ej
રથયાત્રાના બંદોબસ્તમાં 26 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાથ
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 26000થી વધુ સુરક્ષા જવાનો જોડાશે તેમજ 11 IG કક્ષાના, 50 SP, 100 DYSP અને 300 પોલીસ જવાનો સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. તેમણે જણાવ્યું કે, રથયાત્રા પહેલાની આ 'સલામતી યાત્રા' ભાવિક ભક્તો અને રહીશો માટે ઉત્સાહવર્ધક બનશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime