બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / bali introduces 10 dollar tourism tax now tourist tax have to pay
Arohi
Last Updated: 03:51 PM, 15 February 2024
ઈન્ડોનેશિયાના આયલેન્ડની સુંદરતા દુનિયાભરમાં ફેમસ છે. જેના કારણે દર વર્ષે લાખો લોકો બાલી ફરવા જાય છે. પરંતુ હવે બાલી જતા ટૂરિસ્ટ માટે એક બેડ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કારણ કે હવે બાલી ફરવા જતા પ્રવાસીઓને ટૂરિસ્ટ ટેક્સ આપવો પડી શકે છે. બાલી બેસ્ટ બજેટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ત્યાં જ બાલીની ઈકોનોમીનો મોટો હિસ્સો ટૂરિઝમથી આવે છે. એવામાં જો બાલી ટૂરિસ્ટ ટેક્સ વસુલ શરૂ કરી દેશે તો પર્યટકોના ખિસ્સા ખાલી થઈ શકે છે.
આ કારણે વધશે ટેક્સ
2024થી ઈન્ડોનેશિયાનુ રિઝોર્ટ ડેસ્ટિનેશન વાળી પોતાની સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને પૈસા ભેગા કરવા માટે અહીં આવનાર પ્રવાસીઓ પર 10 ડોલરનો ટેક્સ લગાવવામાં આવશે. ગવર્નર આઈ વેયાન કોસ્ટરે જણાવ્યા અનુસાર આવનાર બાલી જતા વિદેશી પ્રવાસીઓને ચાર્જ એકજ વખતમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવો પડશે. આ ટેક્સ વિદેશી પ્રવાસીઓ પર જ લગાવવામાં આવશે. ઘરેલુ ઈન્ડોનેશિયા પર્યટકોને તેમાં છૂટ આપવામાં આવશે.
20 લાખ લોકોએ લીધી બાલીની મુલાકાત
ગયા વર્ષના આંકડા અનુસાર બાલીના લગભગ બે મિલિયનથી વધારે પ્રવાસીઓએ વિઝિટ કર્યું જે કોવિડ-19 મહામારીથી પ્રભાવથી મજબૂત રિકવરીનો સંકેત આપે છે. નિયમ તોડનાર પર બાલીની ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. નવો ટેક્સ તેમના દેશમાં મેહમાનોને આવવાથી નહીં રોકે.
વધુ વાંચો: થાઈલેન્ડ જનારા માટે ખાસ, સેક્સી શો પિંગ પોંગ ટાળજો આ પાંચ કામ કરશો તો હનીમૂન ટકાટક
ટેક્સ દ્વારા એકત્રીત કરવામાં આવેલા ધનનો ઉપયોગ પર્યાવરણને વધારે સારૂ બનાવવા, દ્વીપની સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને બુનિયાદી ઢાંચાને યોગ્ય બનાવવામાં કરવામાં આવશે. જેનાથી બાલી આવનાર લોકો માટે વધારે આરામદાયક અને સુરક્ષિત યાત્રાનો અનુભવ સુનિશ્ચિક કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir