બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 09:04 AM, 22 January 2024
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થોડા જ કલાકોમાં શરૂ થશે અને આ ક્ષણની અકહો દેશ રાહ જોઈ રહ્યો છે. ભગવાન રામલલાની સ્થાપના થશે એટલે કે 500 વર્ષની આતુરતાનો આજે અંત આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો હિસ્સો બનવા માટે અનુપમ ખેર, રજનીકાંત, કંગના રનૌત સહિત ઘણા કલાકારો અયોધ્યા આવી ગયા છે.
બૉલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો ભાગ બનવા જઈ રહ્યા છે. આ સિવાય કેટરિના કૈફ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને રોહિત શેટ્ટી પણ અયોધ્યા જવા રવાના થઈ ગયા છે.
એક રિપોર્ટ અનુસાર, સાઉથ એક્ટર પવન કલ્યાણે રામ મંદિરના નિર્માણ માટે 30 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. સાથે જ તેમના અંગત સ્ટાફના સભ્યોમાં હાજર તમામ ધર્મના લોકોએ મળીને 11 હજાર રૂપિયાનું દાન કર્યું હતું.
કેટરીના કૈફે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે પીળા રંગની સ્લીક સાડી પહેરી હતી જ્યારે વિકી કૌશલ પણ સ્લીકના કુર્તા-પાયજામો પહેર્યો છે. રણબીર કપૂર ધોતી અને કુર્તા પહેરેલો જોવા મળ્યો અને શાલ ઓઢી હતી જ્યારે આલિયા ભટ્ટે સ્લીકની બ્લુ કલરની સાડી પહેરી છે.
અભિનેત્રી માધુરી દીક્ષિત પણ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા પતિ શ્રીરામ નેને સાથે અયોધ્યા જવા રવાના થઈ છે. તો આ તરફ અભિનેતા ચિરંજીવી હૈદરાબાદથી અયોધ્યા જવા રવાના થયા છે.
કંગના રનૌત ગઇકાલે જ અયોધ્યા પહોંચી ગઈ હતી અને તેણીએ સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેની એક તસવીર પણ પોસ્ટ કરી હતી. તો બીજી તરફ અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે તેઓ અયોધ્યામાં સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh