બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 06:50 PM, 17 January 2024
અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં મુખ્ય યજમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં પણ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં સદસ્ય ડો. અનિલ મિશ્રા રહેશે. યજમાનનાં રૂપમાં તેઓ મંગળવારે પ્રાયશ્ચિત પૂજનમાં જોડાયા હતાં. હવે તેઓ 7 દિવસ સુધી યજમાનની જ ભૂમિકામાં રહેશે.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Shri Ram Janmabhoomi Teerth Kshetra trust member and 'Yajman' Anil Mishra performs Pooja at Saryu Ghat ahead of Ram Temple Pran Pratistha ceremony pic.twitter.com/IBothi1u05
— ANI (@ANI) January 17, 2024
આ તમામ લોકો ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે
પ્રાણ પ્રતિષ્ઠા કરાવનારા કર્મકાંડી બ્રાહ્મણો અને મુહૂર્તકારોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, શ્રીરામ મંદિર ટ્રસ્ટનાં અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને ડો. અનિલ મિશ્રા પોતાની પત્નીની સાથે મુખ્ય આયોજન સમય 22 જાન્યુઆરીનાં રોજ ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે.
આ છે કાર્યક્રમની રૂપરેખા
પ્રધાનમંત્રી મોદી ગર્ભગૃહમાં પોતાના હાથેથી કુશા અને શ્લાકા ખેચશે. તે બાદ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠિત થશે. આ સાથે તેઓ ભોગ અર્પિત કરશે અને આરતી પણ કરશે.
વધુ વાંચો: તમે પણ કરો રામ લલ્લાના પ્રથમ દર્શન, પાલખીમાં મંદિર ભ્રમણે નીકળ્યાં ! જાણો કેમ કરાઈ વિગ્રહવિધી
મંગળવારે પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યાનાં વિવેક સૃષ્ટિ આશ્રમમાં અનુષ્ઠાન શરૂ થઈ ગયાં છે. કાશીનાં પંડિતોએ સરયૂમાં સ્નાન કર્યા બાદ અનુષ્ઠાનનો શુભારંભ કર્યો છે. કાર્યક્રમનાં મુખ્ય યજમાન ડો. અનિલ મિશ્રા અને પ્રતિમા બનાવનારા અરુણ યોગીરાજ પણ ત્યાં હાજર હતાં. આજે પ્રાયશ્ચિત અને કર્મ કૂટી પૂજન કરવામાં આવ્યું. આ પ્રકારે અનુષ્ઠાન 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh