બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / anupam kher on farmers protest said entertainers and actors are not supposed to be crusaders

મનોરંજન / 'તમામને અભિવ્યક્તિનો અધિકાર, પરંતુ...', ખેડૂત આંદોલન પર અનુપમ ખેરની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 01:00 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anupam Kher On Farmers Protest: થોડા સમયમાં જ એક્ટર અનુપમ ખેર ફિલ્મ કાગજ-2માં જોવા મળશે. હાલમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં ખેડૂત આંદોલન પર પોતાનો વિચાર શેર કર્યો.

અનુપમ ખેર હિંદી સિનેમાના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. અભિનય ઉપરાંત તે અન્ય મુદ્દાઓ પર પણ બિંદાસ પોતાનો મત મુકે છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ કાગજ-2માં જોવા મળશે. હાલમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં ખેડૂત આંદોલન પર પોતાનો વિચાર શેર કર્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

અભિનેતાએ કહ્યું કે તેમણે વ્યક્તિગત ક્ષમતાથી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે પરંતુ તેમનું માનવું છે કે કલાકારોને કાર્યકર્તાના રૂપમાં કામ ન કરવું જોઈએ. અભિનેતાની ફિલ્મ કાગજ 2 પ્રદર્શનો અને રેલિયોના નકારાત્મક પ્રભાવના ખાસ વિષય પર આધારિત છે. વીકે પ્રકાશના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વિરોધ પ્રદર્શનો અને રેલિયોના કારણે સામાન્ય વ્યક્તિઓને થતી મુશ્કેલીઓ વિશે છે. 

અનુપમે કહ્યું, "અભિનેતાઓ અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોને યોદ્ધા ન માની શકાય. મેં વ્યક્તિગત રીતે દરેક વસ્તુ વિશે અવાજ ઉઠાવ્યો છે. જેણે મને પરેશાન કર્યો છે તેના પરિણામ ભોગવ્યા છે. તેના કારણે હું ઘણા લોકોની વચ્ચે અલોકપ્રિય પણ થઈ ગયો. પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો. રાત્રે હું મારા વિચારોની સાથે શાંતિથી સુવુ છું."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

વધુ વાંચો: વિરૂષ્કાની પુત્રી વામિકાને બર્થ-ડે પર અપાઇ હતી આ સ્પેશ્યલ ગિફ્ટ, 1 મહિના બાદ ગિફ્ટ પેક થયું વાયરલ

અભિનેતાએ કહ્યું કે મુદ્દાઓનું સમાધાન કરવાની આદર્શ રીત વાતચીત છે. મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા આંદોલનના કારણે અમે એક સ્વતંત્ર દેશ છીએ. અમે ભારત છોડો આંદોલન, અસહયોગ આંદોલનનું પરિણામ છે. પરંતુ તે સમયે બધા દેશવાસીઓ એક સાથે હતા. તે બધા માટે હતું ફક્ત થોડા લોકોની મદદ માટે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ