બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / મનોરંજન / બોલિવૂડ / anupam kher on farmers protest said entertainers and actors are not supposed to be crusaders
Arohi
Last Updated: 01:00 PM, 26 February 2024
અનુપમ ખેર હિંદી સિનેમાના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. અભિનય ઉપરાંત તે અન્ય મુદ્દાઓ પર પણ બિંદાસ પોતાનો મત મુકે છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ કાગજ-2માં જોવા મળશે. હાલમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યૂમાં ખેડૂત આંદોલન પર પોતાનો વિચાર શેર કર્યો.
અભિનેતાએ કહ્યું કે તેમણે વ્યક્તિગત ક્ષમતાથી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે પરંતુ તેમનું માનવું છે કે કલાકારોને કાર્યકર્તાના રૂપમાં કામ ન કરવું જોઈએ. અભિનેતાની ફિલ્મ કાગજ 2 પ્રદર્શનો અને રેલિયોના નકારાત્મક પ્રભાવના ખાસ વિષય પર આધારિત છે. વીકે પ્રકાશના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વિરોધ પ્રદર્શનો અને રેલિયોના કારણે સામાન્ય વ્યક્તિઓને થતી મુશ્કેલીઓ વિશે છે.
અનુપમે કહ્યું, "અભિનેતાઓ અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોને યોદ્ધા ન માની શકાય. મેં વ્યક્તિગત રીતે દરેક વસ્તુ વિશે અવાજ ઉઠાવ્યો છે. જેણે મને પરેશાન કર્યો છે તેના પરિણામ ભોગવ્યા છે. તેના કારણે હું ઘણા લોકોની વચ્ચે અલોકપ્રિય પણ થઈ ગયો. પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો. રાત્રે હું મારા વિચારોની સાથે શાંતિથી સુવુ છું."
અભિનેતાએ કહ્યું કે મુદ્દાઓનું સમાધાન કરવાની આદર્શ રીત વાતચીત છે. મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવેલા આંદોલનના કારણે અમે એક સ્વતંત્ર દેશ છીએ. અમે ભારત છોડો આંદોલન, અસહયોગ આંદોલનનું પરિણામ છે. પરંતુ તે સમયે બધા દેશવાસીઓ એક સાથે હતા. તે બધા માટે હતું ફક્ત થોડા લોકોની મદદ માટે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ