બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / આરોગ્ય / All vaccinations should be received during the monsoon season to avoid epidemics of distemper
Kishor
Last Updated: 10:41 PM, 10 July 2023
ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળો માથું ઉચકતો હોય છે. આવી સ્થિતિ વચ્ચે સ્વસ્થ રહેવું મુશ્કેલ બની જતું હોય છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા ટાઇફોઇડ સહિતના તાવ અને રોગચાળાનું જોખમ વધતું હોય છે. ત્યારે શરદી, ઉધરસ સહિતના તમામ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી ફિટ અને હેલ્ધી રહી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે
આ મામલે દિલ્હી ખાતે આવેલ સર ગંગારામ હોસ્પિટલના હેલ્થ એન્ડ વેલનેસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટ ડો. સોનિયા રાવતે જણાવ્યું હતું કે વરસાદી સીઝનમાં બીમારીઓથી બચવા માટે સૌપ્રથમ મચ્છરથી બચવું જોઈએ અને ખાવા પીવાની બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. દૂષિત પાણી પીવાથી ટાઈફોઈડની સમસ્યાનું જોખમ તોળાઈ રહે છે. આ ઉપરાંત તમામ લોકોએ ફલૂથી બચવા માટે રસી લેવી જોઈએ. આવી રસી એક વર્ષમા એક વખત ખાસ લગાવવી જોઈએ. જેને લઈને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. આ રસી બદલાતી સીઝનના વાયરસથી બચાવી શકે છે.
રસી લેવાથી બીમારીનું જોખમ 40 થી 60 ટકા જેટલું ઘટાડી શકાય
સોનિયા રાવતે જણાવ્યું કે રસી લેવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આ રસી લેવાથી બીમારીનું જોખમ 40 થી 60 ટકા જેટલું ઘટાડી શકાય છે. જોકે તે દરેકને અલગ અલગ રીતે અસર કરે છે. સામાન્ય રીતે રસી ત્રણ વર્ષથી વધુ સમયના દરેક વ્યક્તિ માટે સલામત માનવામાં આવે છે. અમુક રોગોથી પીડિત લોકોને પણ આવી રસી લઈ શકે છે પરંતુ આવા લોકોએ સૌ પ્રથમ તબીબની સલાહ લેવી જરૂરી બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime