બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 03:49 PM, 18 April 2023
હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની તિથિએ અક્ષય તૃતિયા (અખાત્રીજ) ઊજવવામાં આવે છે. 22 એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે, આ પાવન અવસરે 6 શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અક્ષય તૃતીયા દિવાળી અને ધનતેરસ જેટલી જ શુભ હોય છે. આ દિવસે આભૂષણ તથા અન્ય નવી વસ્તુઓ ખરીદવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. આ પાવન અવસરે 6 શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત છે, આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને ખરીદી કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે અને અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.
આયુષ્માન યોગ- 21 એપ્રિલના રોજ સવારે 10:59 વાગ્યાથી 22 એપ્રિલના રોજ સવારે 9:25 વાગ્યા સુધી રહેશે.
સૌભાગ્ય યોગ- અક્ષય તૃતીયાના રોજ 22 એપ્રિલના રોજ સવારે 9:25 વાગ્યાથી આગામી દિવસે સવારે 8:21 વાગ્યા સુધી રહેશે. આ યોગમાં જે પણ કાર્ય કરવામાં આવે છે, તેમાં હંમેશા સફળતા રહે છે.
ત્રિપુષ્કર યોગ- 22 એપ્રિલના રોજ સવારે 5:49 વાગ્યાથી સવારે 7:49 વાગ્યા સુધી રહેશે. આ યોગમાં જે કામ કરવામાં આવે છે તેનું 3 ગણું ફળ પ્રાપ્ત થાય છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી રહેશે.
રવિ યોગ- અક્ષય તૃતીયાના રોજ રવિ નામક શુભ યોગ બની રહ્યો છે. 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી રહેશે.
અમૃત સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી રહેશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime