બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Ahmedabadites should abide by this rule in Holi-Dhuleti, otherwise action will be taken, CP issued notice
Vishal Khamar
Last Updated: 07:40 PM, 2 March 2023
રંગોનાં તહેવાર હોળી-ધૂળેટીનાં પર્વની સૌ કોઈ આનંદથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આનંદ ઉત્સાહના પર્વમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસે કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રોડ- રસ્તાઓ કે મેદાન પર ભીડ એકત્રિત કરવા પર તેમજ જાહેરમાં રોડ પર લોકો પર રંગ કે કાદવ નહી છાંટવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહિ કરવામાં આવશે.
રાજકોટ પોલીસ કમિશનરનું આ જાહેરનામું 30 એપ્રિલ સુધી અમલી
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં હવે સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવવામાં આવ્યો છે. આ સાથે આવા વસ્ત્રોના વેચાણ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. નોંધનીય છે કે, રાજકોટ પોલીસ કમિશનરનું આ જાહેરનામું 30 એપ્રિલ સુધી અમલી રહેશે.
સેના કે પોલીસ જેવા ખાખી વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ
રાજકોટમાં અનેક શોખીન યુવાનો સેના અને પોલીસ જેવા ખાખી વસ્ત્રો પહેરતા હોય છે. પરંતુ હવે જો આવા વસ્ત્રો પહેરેલ વ્યક્તિ જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. વાત જાણે એમ છે કે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુસર બહાર પાડવામાં આવેલ આ જાહેરનામામાં કમિશનર દ્વારા રાજકોટમાં સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવી દેવામાં આવી છે.
રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ હવે રાજકોટમાં સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવાઇ છે. આ સાથે આવા વસ્ત્રો એટલે કે સેના અને પોલીસના વસ્ત્રોના વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું 30 એપ્રિલ સુધી જાહેરનામું અમલી રહેશે. જોકે સૌથી મહત્વની વાત છે કે, જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh