બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Agriculture Minister's statement regarding damage caused by unseasonal rains in the state
Malay
Last Updated: 01:40 PM, 8 April 2023
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં નુકસાન થયું છે. સતત કમોસમી વરસાદથી જામનગર જિલ્લામાં પણ ખેતીના પાકને નુકસાન થયું છે. ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધા બાદ રાઘવજી પટેલે ખેડૂતો સમસ્યા અંગે ચર્ચા કરી હતી. જે બાદ તેમણે રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વનું નિવેદન આપ્યું.
ટૂંક સમયમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ સહાય જાહેર થશેઃ રાઘવજી પટેલ
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. હાલમાં માવઠાનો સર્વે પૂર્ણ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં સહાય જાહેર કરવામાં આવશે. કુદરતી આપતી વખતે સરકાર ખેડૂતોની સાથે છે. ખાતર, બિયારણ, ટેકાથી પાકની ખરીદી કરી સરકાર ખેડૂતોની સાથે છે.
જમીન રિ-સર્વે અંગે કૃષિમંત્રીનું નિવેદન
જમીન રિ-સર્વે અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે, મને જમીન રિ-સર્વેની અનેક ફરિયાદ મળી છે. રિ-સર્વે માટે મેં ગઈ કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. અધિકારીઓને સૂચના મળે તે માટે હું આ અઠવાડિયે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીશ. CMને મળીને જમીન રિ-સર્વે માટે બનાવેલા પ્રશ્નો રજૂ કરીશ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh