બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 11:33 PM, 5 June 2023
અમદાવાદમાં AMCના ફૂડ વિભાગે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના 13 ફૂડ એકમો સીલ કર્યા છે. વાસી ખાદ્ય ખોરાક અને બિન આરોગ્યપ્રદ પાણીનો ઉપયોગ કરતા એકમ સીલ કરાયા છે તેમજ કેટલાક એકમોને દંડ પણ ફટકાર્યો છે.
રૂપિયા 10 હજારનો સુધીનો દંડ પણ ફટકાર્યો
AMCના ફૂડ વિભાગે વિવિધ જગ્યા તપાસ હાથ ધરી હતી તેમજ કેટલાક એકમોને રૂપિયા 10 હજારનો સુધીનો દંડ પણ ફટકાર્યો છે. તેમજ જય ભવાની છોલે ભટુરે, ઇટાલિયન પિત્ઝા, નાગર દાળવડા અને કર્ણાવતી દાબેલી સરખેજ સહિતના એકમો સીલ કર્યો હતાં. AMCના ફૂડ વિભાગના ધારા ધોરણ મુજબ વાસી કે ખાદ્ય ખોરોક જણાતા વિવિધ ખાદ્ય એકમોને દંડ ફટકાર્યા હતા તેમજ કેટલીક દુકાનો સીલ પણ કરાઈ છે. જ્યાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી અને મૃત વંદો પણ પડેલો જોવા મળી રહ્યો છે.
કર્ણાવતી દાબેલી સરખેજ સહિતના એકમો સીલ કર્યો
અત્રે તમને જણાવી દઈએ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે જય ભવાની છોલે ભટુરે, ઇટાલિયન પિત્ઝા, નાગર દાળવડા અને કર્ણાવતી દાબેલી સરખેજ સહિતના એકમો સીલ કર્યો હતાં. જે મામલે અખાદ્ય ખોરાક તેમજ વાસી ખોરાક વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime