બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident or negligence? Engineer dies after falling from heights at Saurashtra Chemicals Company in Porbandar
Priyakant
Last Updated: 06:34 PM, 17 June 2022
પોરબંદરના રાણાવાવની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપની ફરી વિવાદમાં આવી છે. વિગતો મુજબ ગત મોડી રાત્રે કંપનીમાં કામ કરતાં એક ઇજનેરનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં સ્ટાફ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. નોંધનીય છે કે, આ પ્રથમ વાર નથી કે આ કંપની વિવાદમાં આવી હોય. અગાઉ પણ સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં મોટી દુર્ઘટના થઇ હતી.
રાણાવાવની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં એક ઈજનેરનું મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. જેને લઈ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વિગતો મુજબ મોડી રાત્રે કંપનીમાં કામ કરી રહેલા 22 વર્ષીય ઇજનેર નિકુંજ રાવલનું ઉંચાઇ પરથી નીચે પટકાતા મૃત્યુ થયું છે. જેને લઈ સૌરાષ્ટ્ર કેમિકલ્સમાં કર્મચારીઓની સુરક્ષાને લઇને સવાલ ઉઠ્યા છે.
રાણાવાવની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપની ફરી વિવાદમાં
પોરબંદરના રાણાવાવની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપની અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે. ગઇકાલે સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં 22 વર્ષીય ઇજનેર નિકુંજ રાવલનું ઉંચાઇ પરથી નીચે પટકાતા મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્ર કેમિકલ્સમાં કર્મચારીઓની સુરક્ષાને લઇને સવાલ ઉઠ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime