બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A diabetic patient should consume this product regularly, the problem of sugar will be eradicated
Megha
Last Updated: 02:34 PM, 28 January 2024
આજકાલ લોકોની જે જીવનશૈલી છે એ પરથી લોકો વધુને વધુ બીમારીનો ભોગ બની રહ્યા છે. તેમાંથી સૌથી વધુ ભોગ ડાયાબિટીસની બીમારીનો બની રહ્યા છે અને આપણા વડીલોના કહેવા મુજબ આ એક એવી બીમારી છે જે ક્યારેય પૂરી રીતે આપણા શરીરને છોડીને નથી જતી. જો કે એમની આ વાત સો ટકા સાચી નથી. કોઈ પણ એવી બીમારીઓ નથી હોતી જેમાં સરખી કાળજી લેવા પર તેને જડમૂળમાંથી નાબુદ ન કરી શકાય.
ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનાં દર્દીઓને હંમેશા તેના બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાની ચિંતા લાગી રહે છે. તેમને દરરોજ ઘણી દવાઓનું સેવન પણ કરવું પડે છે જેની સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. એવામાં થોડા એવા આયુર્વેદિક ઉપાય છે જે કરવાથી ધીરે ધીરે શરીરમાંથી શુગરની સમસ્યા હંમેશા માટે નાબુદ થઇ જાય છે. આજે અમે તમને ડાયાબીટીસને કેવીર રીતે મૂળમાંથી કાઢીને શુગર ફ્રી રહેવું એના વિશે થોડા નુસખા જણાવી રહ્યા છીએ.
કાળા જાંબુના ઠળિયા
કાળા જાંબુના ઠળિયાથી ડાયાબિટીસના દર્દીઓનો ઈલાજ શક્ય છે. કાળા જાંબુના ઠળિયાને ડાયાબિટીસ માટે રામબાણ કહેવાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે કાળા જાંબુના ઠળિયામાં જંબોલીન અને જંસોબિન નામના પોષકતત્વો હોય છે જે શરીરમાં બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દરરોજ તમે તેનુ સેવન કરશો તો શુગર જડમૂળમાંથી નાબુદ થઇ શકે છે. કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું રોજ સવારે ખાલી પેટે પાણી અથવા દૂધ સાથે સેવન કરવાથી તુરંત ફાયદો દેખાશે. જો તમે દૂધ કે પાણી સાથે કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું સેવન નથી કરવા માંગતા તો તમે તેની સ્મુધિ બનાવીને અથવા તો કોઈ મિલ્કશેકમાં મિક્સ કરીને પણ પી શકો છો.
અંજીરના પાંદડા
શું તમે જાણો છો કે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા કે જડમૂળમાંથી નાબુદ કરવામાં અંજીરના પાંદડા પણ ઘણા કારગર સાબિત થાય છે. રોજ સવારે ખાલી પેટે તમારે અંજીરના પાંદડા ચાવવા જોઈએ અથવા તો પાણીમાં ઉકાળી તમે એ પાણીનું સેવન પણ કરી શકો છો.
વધુ વાંચો: બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે કામ કરવાનું બંધ કરી શકે છે મગજ! જાણો કેટલું ખતરનાક છે Low BP
મેથી
મેથી પણ ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછી નથી. ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા કે જડમૂળમાંથી નાબુદ કરવા માટે એક કારગર ઈલાજ સાબિત થઇ છે. એ માટે તમારે નિયમિતપણે મેથીનું સેવન કરવું પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir