બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Dinesh
Last Updated: 10:28 PM, 8 March 2023
નકલી સોનાનું વેચાણ અને ચોરી અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સોનાના વેપારીઓ 1 એપ્રિલ બાદથી હોલમાર્ક સિવાયની જ્વેલરી વેચી શકશે નહી. તેમજ સોનાની દરેક ચીજવસ્તુઓ પર હોલ માર્કનો માર્કો કરેલો જરૂરી છે. સાથે જ 6 અંકનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર પણ લગાવવો પડશે. જેથી હોલમાર્કના દાગીના કેટલા કેરેટના છે તેની ગ્રાહકને ગેરંટી મળશે. સાથે જ સોનું કે તેમાંથી બનાવેલી જ્વેલરીને પણ ટ્રેક કરવી સરળ બનશે.
સોનાના વેચાણને લઈ સરકારનો નિર્ણય
સોનાના વેચાણને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. સોનાના વેપારીઓ હોલમાર્ક સિવાય હવે જ્વેલરી વેચાણ કરી શકશે નહીં. 1 એપ્રિલ બાદ હોલમાર્ક સિવાય જ્વેલરીનું વેચાણ થઇ શકશે નહીં તેમજ સોનાની દરેક જ્વેલરીને એક યુનિક હોલમાર્ક નંબર મળશે. દરેક દાગીનાને 6 અંકનો હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર મળશે તેમજ હોલમાર્કથી દાગીના કેટલા કેરેટના છે તેની ગ્રાહકને ગેરન્ટી મળશે.
નિયમનો ભંગ કરનારને દંડ થશે
જેનાથી સોનું કે તેનાથી બનેલી જ્વેલરીને ટ્રેક કરવી સરળ બનશે. નકલી સોનાના વેચાણ અને ચોરી અટકાવવા માટે હૉલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. જ્વેલર્સ ગ્રાહકો પાસેથી હૉલમાર્ક વગરના જૂનું સોનુ તેમજ દાગીના ખરીદી શકશે. હોલમાર્કના નિયમનો ભંગ કરનાર વેપારીને સોનાની કિંમત કરતા પાંચ ઘણા દંડની જોગવાઈ કરાઈ છે.
હોલમાર્કથી શું ફાયદો?
ગ્રાહકોને શુદ્ધ સોનું મળી રહેશે
સોનની શુદ્ધતા જળવાઇ રહેશે
ગ્રાહકો સાથે છેતરપિંડી અટકશે
સોનાની ચોરીની ઘટનાઓ અટકશે
ગ્રાહકોને પણ ભવિષ્યમાં સારી કિંમત મળશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર