બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Bijal Vyas
Last Updated: 02:42 PM, 2 June 2023
Yogini Ekadashi 2023 : હિન્દુ ધર્મમાં તમામ એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે. એકાદશીનું વ્રત રાખવું એ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. બીજી તરફ યોગિની એકાદશીની જેમ કેટલીક એકાદશી તિથિઓને વિશેષ માનવામાં આવે છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ કહેવાય છે.
યોગિની એકાદશી વ્રત ત્રણેય લોકમાં તેના પુણ્ય પ્રભાવ માટે પ્રસિદ્ધ છે. માન્યતા છે કે, જે વ્યક્તિ યોગિની એકાદશીનું વ્રત કરે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે.
યોગિની એકાદશી 2023 ક્યારે છે
હિન્દી પંચાંગ મુજબ, આ વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 13 જૂન મંગળવારના રોજ સવારે 09.28 કલાકે શરૂ થશે અને 14 જૂન બુધવારે સવારે 08.48 કલાકે સમાપ્ત થશે. ઉદયાતિથિના આધારે 14મી જૂને યોગિની એકાદશી વ્રત રાખવામાં આવશે. બીજી તરફ યોગિની એકાદશી વ્રત 15 જૂનને ગુરુવારે ઉજવવામાં આવશે. યોગિની એકાદશી વ્રતનો પારણ સમય સવારે 05.23 થી 08.10 સુધીનો રહેશે.
યોગિની એકાદશી 2023 પૂજા મૂહુર્ત અને રીત
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir