બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 08:01 PM, 18 May 2023
ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વખત WTC વર્લ્ડ ટેસ્ટ ચેંપિયનશિપ ફાઈનલ રમવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા આ વખતે ચેમ્પિયન બનવા માટે તૈયારીઓ કરી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 7 જૂનથી ઓવલમાં ફાઈનલ્સ રમશે. આ મેચ પહેલા BCCIએ મોટું એલાન કર્યું છે. ભારતે ટીમ ઈન્ડિયાનાં મેનેજરની નિમણૂક કરી છે જેમનો સક્સેસ રેટ 100% છે. તેમનું નામ છે અનિલ પટેલ.
BCCIએ પસંદ કર્યાં નવા મેનેજર
BCCIએ WTC ફાઈનલ 2023 માટે અનીલ પટેલને ટીમ ઈન્ડિયાનાં મેનેજર તરીકે પસંદ કર્યાં છે. અનિલ પટેલ ગુજરાત ક્રિકેટ સંઘનાં સચિવ છે. તે પહેલાં પણ ટીમ ઈન્ડિયાનાં મેનેજપ રહી ચૂક્યાં છે. વર્ષ 2017,2018 અને 2019માં પટેલ ભારતીય ટીમનાં મેનેજર રહ્યાં છે. અનિલ પટેલનાં મેનેજર પદ પર રહેતાં ટીમ ઈન્ડિયાએ કુલ 9 સીરીઝ રમી છે અને તમામમાં ધમાકેદાર બાજી મારી છે. એટલે કે પટેલનો સક્સેસ રેટ 100% છે.
ભારતે 10 ટેસ્ટ જીતી
ટીમ ઈન્ડિયામાં શામેલ તમામ ખેલાડીઓ 29 મે સુધી ઈંગ્લેન્ડ પહોંચી જશે. હાલમાં ખેલાડીઓ IPLમાં વ્યસ્ત છે. ભારત 18 મેચ રમ્યાં બાદ ફાઈનલ માટે ક્વોલીફાઈ થઈ છે. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન 10 ટેસ્ટ જીતી છે. જો કે 5માં હાર પણ મળી અને 3 ડ્રો રહી. ભારતીય ટીમને છેલ્લી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી હાર મળી હતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh