બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / 'Would I eat Shilajit's rotis?' Brijbhushan Singh's Statement on Sexual Exploitation Allegations
Priyakant
Last Updated: 10:53 PM, 1 May 2023
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનો ચાલી રહેલો વિરોધ દિવસેને દિવસે વધુ ગરમાઇ રહ્યો છે. બ્રિજ ભૂષણ પર એક સગીર સહિત 7 મહિલા રેસલર્સે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર બૃજભૂષણે કહ્યું,' પહેલા તેઓ કહેતા હતા કે મેં 100 બાળકોનું યૌન શોષણ કર્યું છે. પછી તેઓ કહેવા લાગ્યા કે, આવું 1000 બાળકો સાથે થયું. શું મેં શિલાજીતની બનેલી રોટલી ખાધી?
બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, જો આ લોકો જંતર-મંતર જશે તો હું રાજીનામું આપી દઈશ. બૃજભૂષણે એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન પોતાનો ખુલાસો કરતા આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો રાજકીય રીતે પ્રેરિત છે. મહત્વનું છે કે, જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજો બૃજભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે.
શું કહેવું છે કુસ્તીબાજોનું ?
જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજોનું કહેવું છે કે, બૃજભૂષણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને હવે તેમની ધરપકડ થવી જોઈએ. કુસ્તીબાજોના આ વિરોધ પ્રદર્શનને હવે રાજકીય સમર્થન પણ મળી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જંતર-મંતર પહોંચીને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું, ત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ કુસ્તીબાજોને મળ્યા હતા.
નવજોત સિંહ સિદ્ધુએ શું કહ્યું ?
આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાઆ હતા. વિરોધને 'સત્યાગ્રહ' ગણાવતા સિદ્ધુએ એક ટ્વીટમાં કહ્યું કે, તેઓ બપોરે જંતર-મંતર ખાતે કુસ્તીબાજો સાથે જોડાશે. જણાવી દઈએ કે, બૃજભૂષણ વિરુદ્ધ 2 FIR નોંધવામાં આવી છે. આમાંથી એક સગીર કુસ્તીબાજના આરોપ સાથે સંબંધિત છે અને POCSO એક્ટ હેઠળ નોંધાયેલ છે તો બીજી FIR જાતીય સતામણી સાથે સંબંધિત છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh