બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Kinjari
Last Updated: 12:08 PM, 14 October 2020
શું છે કથા
પ્રાચીન સમયમાં અસુરોને કારણે ધરતી જ નહી સ્વર્ગવાસીઓ પણ હેરાન થઇ ગયા હતા. અનલાસુપ નામનો અસુર બધા જ પ્રાણીઓને જીવતા જ ગળી જતો હતો. આ દાનવથી ત્રસ્ત થઇને દેવતાઓ મહાદેવની શરણમાં ગયા અને પ્રાર્થના કરી કે આ દાનવથી બચાવે.
મહાદેવે બધાની પ્રાર્થના સાંભળીને કહ્યું કે, શ્રીગણેશ જ અનલાસુરનો નાશ કરી શકે છે. ત્યારે ગણપતિ પાસે જઇને દેવતાઓએ આજીજી કરી ત્યારે ગણેશજીએ કહ્યું કે તે આતંકથી બધાને મુક્ત કરાવશે.
ગણેશજી અનલાસુરને ગળી ગયા અને બાદમાં તેમના પેટમાં ખુબ બળતરા થવા લાગી, ઘણા ઉપાય છતાં તેમના પેટની બળતરા શાંત ન થઇ ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાની 21 ગાંઠો બનાવીને તેમને ખાવા આપી. દુર્વા ખાધા બાદ ગણેશજીના પેટની બળતરા શાંત થઇ. માનવામાં આવે છે કે ત્યારથી જ ગણેશજીને દુર્વા ચડાવવાની પરંપરા આરંભ થઇ,.
આ બાબતોનું રાખો ધ્યાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ