બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Why Lord Ganesha is offered Durva

ધર્મ / ભગવાન ગણેશને શા કારણે ચડાવવામાં આવે છે દુર્વા? જાણો આ પ્રાચીન કથા

Kinjari

Last Updated: 12:08 PM, 14 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણપતિની પૂજામાં જાસૂદના ફૂલ અને દૂર્વાનુ ખુબ મહત્વ માનવામાં આવે છે અને તેનુ મહત્વ પણ વધારે હોય છે. બુધવારના દિવસે જો માણસ આ બે વસ્તુઓ ભગવાન ગણેશને ચડાવે તો તેની મનોકામના પૂર્ણ થઇ જશે. કેમ આ બે ચીજ ચડાવવામાં આવે છે તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે.

  • ગણેશજીને અતિપ્રિય છે જાસૂદ 
  • કેમ ચડાવાય છે દુર્વા ભગવાનને 
  • પ્રાચીન કથા સંકળાયેલી છે 

શું છે કથા
પ્રાચીન સમયમાં અસુરોને કારણે ધરતી જ નહી સ્વર્ગવાસીઓ પણ હેરાન થઇ ગયા હતા. અનલાસુપ નામનો અસુર બધા જ પ્રાણીઓને જીવતા જ ગળી જતો હતો. આ દાનવથી ત્રસ્ત થઇને દેવતાઓ મહાદેવની શરણમાં ગયા અને પ્રાર્થના કરી કે આ દાનવથી બચાવે. 

મહાદેવે બધાની પ્રાર્થના સાંભળીને કહ્યું કે,  શ્રીગણેશ જ અનલાસુરનો નાશ કરી શકે છે. ત્યારે ગણપતિ પાસે જઇને દેવતાઓએ આજીજી કરી ત્યારે ગણેશજીએ કહ્યું કે તે આતંકથી બધાને મુક્ત કરાવશે. 

ગણેશજી અનલાસુરને ગળી ગયા અને બાદમાં તેમના પેટમાં ખુબ બળતરા થવા લાગી, ઘણા ઉપાય છતાં તેમના પેટની બળતરા શાંત ન થઇ ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાની 21 ગાંઠો બનાવીને તેમને ખાવા આપી. દુર્વા ખાધા બાદ ગણેશજીના પેટની બળતરા શાંત થઇ. માનવામાં આવે છે કે ત્યારથી જ ગણેશજીને દુર્વા ચડાવવાની પરંપરા આરંભ થઇ,. 

આ બાબતોનું રાખો ધ્યાન

  • દુર્વાના પત્તા ચડાવો ત્યારે 3,5,7 તે રીતે જ અર્પિત કરવા
  • દુર્વા હંમેશા મૂળ સાથે જ અર્પિત કરો પરંતુ તેને ધોઇ લો બાદમાં તે તેને ગણેશજીને ચડાવો
  • ગણેશજીને દુર્વા સાથે ઘણી વનસ્પતિઓ ચડાવવામાં આવે છે, તેમાં તુલસી સામેલ નથી થતી. 
  • ભગવાન ગણેશને જાસૂદનુ ફૂલ અને અન્ય લાલ રંગના ફૂલ અતિપ્રિય છે. આ ફૂલ ચડાવવાથી મનોકામના જલ્દી પૂરી થશે. 
  • ગણપતિનો વર્ણ લાલ છે માટે તેમની પૂજામાં લાલ વસ્ત્રો, લાલ ફૂલ અને રક્ત ચંદનનો પ્રયોગ કરવો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ