મહામંથન / રૂપિયા 10ના સિક્કાની કિંમત શૂન્ય કેમ થઈ ગઈ? ગ્રાહકો અને વેપારીઓની ગેરસમજ દૂર કરવા બેંક શું કરી શકે?

Why did the value of Rs 10 coin go to zero? What can banks do to clear the misunderstandings of customers and merchants?

ગુજરાતમાં મેગા સીટી સહિતન નાના શહેરોમાં વેપારીઓ દ્વારા રૂા. 10 નાં સિક્કા સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ત્યારે શિક્ષિત લોકો પણ હવે વેપારીઓ પાસેથી 10 નો સિક્કો સ્વીકારતા નથી. અને ઘણીવાર ગ્રાહક તેમજ વેપારી વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે. આ ગેરસમજ માટે જવાબદાર કોણ?

બ્રેકિંગ ન્યૂઝ