બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Who can get Ayushyaman card for free health treatment
Ajit Jadeja
Last Updated: 07:02 PM, 26 March 2024
આયુષ્માન કાર્ડ યોજના પાછળ સરકારનો ઉદ્દેશ્ય જનતાને સ્વાસ્થ્ય સંબંધિત સેવા આપવાનો છે. જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમે બીમાર પડો છો તો તમેને કોઈપણ સરકારી અથવા બિન-સરકારી હોસ્પિટલમાં મફતમાં 5 લાખ સુધીની સારવાર મળી શકે છે. આ કાર્ડ દર વર્ષે અપડેટ પણ થતું રહે છે. એટલે વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની ફ્રીમાં સારવાર મેળવી શકો છો. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે એ જાણવું જરૂરી છે કયા લોકો આ યોજના માટે પાત્રતા ધરાવે છે અને કયા લોકોનું આયુષ્યમાન કાર્ડ બની શકે છે.
BPL કાર્ડ ધારકો
SC અને ST કેટેગરીના લોકો
જે લોકો નિરાશ્રિત હોય
જે લોકો છૂટક મજૂરી કરે છે
પરિવારમાં કોઈ દિવ્યાંગ હોય
જે લોકો સરકારી નોકરીયાત છે
જે લોકો સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે
જે લોકો ટેક્સ પેયર્સ છે
જેઓનું PF કપાય છે
જે લોકોના મોટા ધંધો કે વેપાર છે
કેન્દ્ર સરકારે વર્ષ 2018માં ગરીબ લોકો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. જેના દ્વારા તમે નક્કી કરેલ પ્રાઈવેટ અને તમામ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકો છો. જો તમારે આ કાર્ડ બનાવવુ હોય તો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિન્ક હોવો જરૂરી છે. આ કાર્ડ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh