રાજનીતિ / 3 ડિસેમ્બર તારીખ બાદ શું થશે?, MPના ચૂંટણી પરિણામ પહેલાં શિવરાજસિંહ ચૌહાણે આપ્યો મોટો સંકેત, જાણો શું

What will happen after December 3 date Shivraj Singh Chauhan gave a big signal before the MP election results, know what

મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, “વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ આશીર્વાદ આપ્યા છે. ઉપરાંત, 3 ડિસેમ્બર (ચૂંટણીના પરિણામોની તારીખ) પછી અમે શું કરીશું? એ જ તૈયારીમાં વ્યસ્ત છું.'' 

બ્રેકિંગ ન્યૂઝ