બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 02:07 PM, 12 March 2024
Citizenship Amendment Act : મોદી સરકારે સોમવારે એટલે કે 11 માર્ચ, 2024થી સમગ્ર દેશમાં CAA (નાગરિકતા સુધારો અધિનિયમ) લાગુ કર્યો અને તેના નિયમોની સૂચના જાહેર કરી હતી. આ પછી જ્યારે દેશભરમાં સામાન્ય લોકોમાં ઉજવણીનો માહોલ હતો તો કેટલાક ઇસ્લામિક કટ્ટરપંથીઓએ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચાર ગુજારનાર લઘુમતીઓ (હિંદુ, શીખ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી) ને ભારતની કાયમી નાગરિકતા મળશે. આ કાયદો એવા લોકો માટે છે જેઓ વિસ્થાપિત થયા હતા અને 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં આવ્યા હતા.
2019ના આ કાયદાને લાગુ કરતાં એક ઓનલાઈન પોર્ટલ પણ બહાર પાડવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને અરજીઓ દાખલ કરી શકાય છે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલા આ પગલું લેવામાં આવ્યું છે. ભારતીય નાગરિકતા ઇચ્છતા શરણાર્થીઓએ https://indiancitizenshiponline.nic.in/ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ માટે તમામ વિગતો સંપૂર્ણપણે ઓનલાઈન મોડ દ્વારા સ્વીકારવામાં આવશે.
આપણે સૌપ્રથમ જાણીશું કે અરજી કરવા તમારે કયા દસ્તાવેજો જોઈશે ?
31 ડિસેમ્બર, 2014 પહેલા તેણે ભારતમાં આશ્રય લીધો છે તે દર્શાવવા માટે અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક
આ વેબસાઈટને ‘ભારતીય નાગરિકતા ઓનલાઈન પોર્ટલ’ નામ આપવામાં આવ્યું છે. નાગરિકતા માટે અરજી કરવા માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. CAA નો વિકલ્પ નીચે આપેલ છે. CAA 2019 દ્વારા અરજી કરવા માટે એક લિંક આપવામાં આવી છે. જેના પર ક્લિક કરવાથી તમને ઈમેલ આઈડી અથવા ફોન નંબર પૂછવામાં આવશે. ત્યારબાદ ફોર્મ ભરવા માટેની બાકીની વિગતો તમારી સામે ખુલશે. આમાં તમારે પૂછવામાં આવતી તમામ વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવાના રહેશે.
આ કામ CAA-2019 નામની મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે. ફોર્મ ભરવા માટે જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે અને આગળની પ્રક્રિયા ઈમેલ-એસએમએસ દ્વારા જણાવવામાં આવશે. ત્યારબાદ તેમને નિષ્ઠાના શપથ લેવડાવવામાં આવશે. ઓનલાઈન પોર્ટલ પર નંબર-ઈમેલ દાખલ કરવા પર, OTP જનરેટ થશે, જે સબમિટ કર્યા પછી ફોર્મની બાકીની વિગતો ખુલશે. ફક્ત થોડા સરળ પ્રશ્નોના જવાબ આપ્યા પછી અરજી સબમિટ કરી શકાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh