બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 01:00 PM, 12 March 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે સોમવારે નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાની જાહેરાત કરી. CAA 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી ઢંઢેરાનો ભાગ હતું. ભાજપા સરકારના સત્તામાં આવ્યા બાદ સંસદે 11 ડિસેમ્બર 2019એ તેને લાગુ કર્યું. હવે તેના પર સાઉથ અભિનેતા દલપતિ વિજયને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેને અસ્વીકાર્ય જણાવ્યું છે.
તમિલ અભિનેતા અને તમિલાગા વેટ્રી કડગમ પ્રમુખ થેલાપતિ વિજયને CAA 2019ને લાગુ કર્યા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અભિનેતાએ CAAને અસ્વીકાર્ય ગણાવ્યું અને તમિલનાડુ સરકારને તેને રાજ્યમાં લાગુ ન કરવાની માંગ કરી છે.
#CitizenshipAmendmentAct pic.twitter.com/4iO2VqQnv4
— TVK Vijay (@tvkvijayhq) March 11, 2024
વિજયે કરી પોસ્ટ
વિજયને પોતાની પાર્ટી તમિલગા વેટ્રી કજગમના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર એક ઓફિશ્યલ નીવેદન શેર કર્યું છે. તેમણે તમિલમાં લખ્યું, "ભારતીય નાગરિકતા સંસોધન અધિનયમ 2019 જેવા કોઈ પણ કાયદાને આવી સ્થિતિમાં લાગુ કરવું સ્વીકાર્ય નથી. જ્યાં દેશના બધા નાગરિક સામાજીક સદ્ભાવની સાથે રહે છે. નેતાઓને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે કાયદો દેશમાં લાગુ ન થાય."
અભિનેતાએ તમિલનાડુ સરકાર પાસે એ સુનિશ્ચિક કરવાની પણ માંગ કરી છે કે કાયદો તમિલમાડુમાં લાગુ ન થાય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નેતાઓને આ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ કાયદો તમિલનાડુમાં લાગુ ન થાય."
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh