બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 05:12 PM, 11 September 2023
ફૂલ છોડ પ્રાણ અને વાયુ પ્રદાન કરવાની સાથે વાતાવરણ શુદ્ધ બનાવે છે. આ કારણોસર ઘરની આસપાસ ઝાડ લગાવવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફળદાર ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની આસપાસ ફળદાર ઝાડ લગાવવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. આ કારણોસર ઘરની આસપાસ આમળા, જમરૂખ, દાડ, પપૈયુ જેવા ફળદાર ઝાડ લગાવવા જોઈએ. જો તમારા ઘરમાં પહેલાથી જ આ ઝાડ હોય તો તે સૂકાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ઝાડ સુકાઈ જાય તો તેને અશુભ માનવામાં આવે છે. જો કોઈ ઝાડ સુકાઈ જાય તો તેને હટાવીને તેની જગ્યાએ નવું ઝાડ લગાવવું જોઈએ.
ઝાડ કાપવાનો નિયમ
વાસ્તુશાસ્ત્ર અનુસાર નક્ષત્રો અનુસાર મૃગશિરા, પુનર્વસુ, અનુરાધા, હસ્ત, મૂળ, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા,ઉત્તરાભાદ્રપદ, સ્વાતિ અને શ્રવણ નક્ષત્રમાં ઝાડ કાપવું તે સારું માનવામાં આવે છે. ઉપરાંત કોઈપણ ઝાડ કાપતા પહેલા તેની પૂજા કરવી જોઈએ. સૌથી પહેલા ફૂલ અને નૈવેથી વૃક્ષની પૂજા કરવી જોઈએ. ત્યારપછી તેને કપડાંથી ઢાંકીને તેના પર સફેદ રંગનો સુતર લપેટી દેવો જોઈએ. હવે ‘વૃક્ષ પર જે પ્રાણી વસતા હોય તેમનું કલ્યાણ થાય તેમને મારા નમસ્કાર. તમે મારા ઉપહારને ગ્રહણ કરો અને તમારા નિવાસ સ્થાનને અન્ય જગ્યા પર લઈ જાવ.’ તેવું કહીને પ્રાર્થના કરો.
‘હે વૃક્ષોમાં શ્રેષ્ઠ, તમારું કલ્યાણ થાય, ગૃહ તથા અન્ય કાર્યોના નિમિત્ત મારી પૂજાનો સ્વીકાર કરો.’ તેવું કહીને પૂજા કરો. પૂજા કર્યા પછી વૃક્ષ પર જળ અર્પણ કરીને કુહાડી પર મધ અને ઘી લગાવીને પૂર્વથી ઉત્તર દિશા તરફ ઝાડની ચારે બાજુ ફરીને તે વૃક્ષને કાપો. વૃક્ષને ગોળાકારમાં કાપવું અને ઝાડ તે પડે તે જોવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh