બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 11:06 AM, 26 October 2023
ઘરમાં ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે તેના કારણે પરિવારમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. આજના સમયમાં વાસ્તુ અનુસાર ચાલવું થોડુ પડકારજનક છે. પરંતુ આપણે વાસ્તુ સાથે જોડાયેલા અમુક સરળ ઉપાયો દ્વારા ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકીએ છીએ.
જો ઘરની પ્રગતિ નથી થઈ રહી તો વાસ્તુ અનુસાર આર્થિક સફળતા નથી પ્રાપ્ત કરી શકતા તો બસ એક સરળ ઉપાય કરી તમે પોતાના ઘરની સ્થિતિને સારી બનાવી શકો છો. એક ઘડિયાળના માધ્યમથી તમે પોતાના ઘરનો વાસ્તુ દોષ દૂર કરી શકો છો.
વાસ્તુ અનુસાર આ જગ્યા પર લગાવો ઘડિયાળ
ઘરની દિવાલ પર લોલક વાળી ઘડિયાળ લગાવવાથી લાભ થાય છે. દિવાલ પર લોલક વાળી ઘડિયાળ લગાવવાથી સમય સારો રહે છે અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય છે. પેંડુલમ વાળી ઘડિયાળને ઘરના ડ્રોઈંગ રૂમમાં રાખવી જોઈએ. સાથે જ તે યોગ્ય આકારની હોવી પણ જરૂરી છે.
આ આકારની લગાવો ઘડિયાળ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગોળ, ચોરસ, અંડાકાર કે આઠ અને છ ભુજાઓ વાળી ઘડિયાળ લગાવવી જોઈએ. તેનાથી સકારાત્મકતા વધે છે. માટે ઘડિયાળ ખરીદતી વખતે તેના આકારનું ધ્યાન રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh