બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / vaccine may not affect on omicron says vk paul chief of covid panel
Mayur
Last Updated: 01:36 PM, 15 December 2021
કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનનાં કારણે દેશ અને દુનિયામાં ચિંતા વધી રહી છે. ભારતમાં ઓમિક્રોનનાં કારણે કોવિડ-19 થી સંક્રમિત લોકોની સંખ્યા 60 થી પણ ઉપર પહોંચી ગઈ છે.
ઓમીક્રોન મુદ્દે આ તમામ ચિંતાઓ અને અટકળો વચ્ચે કોવિડ પેનલનાં પ્રમુખ ડો.વી.કે.પૉલ દ્વારા મંગળવારે એક સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે નવા વેરિયન્ટની સામે વેક્સિન અપ્રભાવી હોય શકે છે. તેમણે કહ્યું હતું કે ભારત પાસે વેક્સિનનું એવું પ્લેટફોર્મ પણ હોવું જોઈએ કે જે વાયસના બદલતા સ્વરૂપની સાથે સાથે ત્વરિત અનુકૂલન સાધી શકે.
સંક્રમણ ઓછું થયું પણ ખતરો નહીં
ઉદ્યોગ સંગઠન સીઆઇઆઇ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આશા છે કે ભારતમાં કોવિડ-19 સંક્રમણ, ધીમે ધીમે ઓછી થઈ રહ્યું છે. અમુક વિસ્તારોમાં મધ્યમ અને ઓછા સ્તરે સંક્રમણ ફેલાઈ રહ્યું છે.
કંઇ પણ થઈ શકે છે
તેમણે કહ્યું હતું કે સંભવિત રીતે આવનાર સમયમાં આપની વેક્સિન્સ અસરકારક ન પણ રહે. ઓમીક્રોન સામે આવતા જ છેલ્લા ત્રણ અઠવાડિયામાં આપણે જોયું કે કઈ રીતે અને કેટલા કેટલા પ્રશ્નો અને શંકાઓ સામે આવ્યા છે. જ્યારે વાસ્તવમાં કંઇ પણ થઈ શકે છે. હજુ પણ અંતિમ તસવીર સામે આવી નથી.
સક્ષમ વેક્સિન હોય તે જરૂરી
નીતિ આયોગનાં સદસ્ય એવા પોલ કહ્યું હતું કે આપણા માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આપણને તાત્કાલિક અનુકૂલન સાધી શકે તેવી રસી આપણી પાસે હોય. આપણે આપણી જાતને એ માટે તૈયાર રાખવી જોઈએ. બદલાતી પરિસ્થિતિ અનુસાર આપણે વેક્સિનમાં ફેરફાર પણ કરી શકીએ. પરંતુ આ દર ત્રણ મહિને કરવું શક્ય નથી. હા આ વસ્તુ દર વર્ષે કરી શકાય એવું શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh