બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Unjha MLA Kirit Patel's WhatsApp message became a topic of discussion
Priyakant
Last Updated: 09:19 AM, 19 October 2023
Unjha MLA Kirit Patel Statement : મહેસાણામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ભાજપ હોય કે કોંગ્રેસ પણ અનેકવાર આપણે નેતાઓને નારાજ થતાં જોયા છે. જેમાં કોઈક વાર કોઈ નેતા સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની નારાજગી રજૂ કરતાં હોય છે. આવી જ એક ઘટના મહેસાણાના ઊંઝાથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્યએ વડનગર ભાજપના એક ગ્રુપમાં કરેલો મેસેજ અનેક સવાલો ઊભા કરી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વડનગર ભાજપના એક વૉટ્સએપ ગ્રુપના સભ્ય છે. જોકે તેમણે આ ગ્રુપમાં એક મેસેજ કર્યો કે જે ચર્ચાનું કારણ બન્યો છે. જોકે હવે આ મેસેજથી તેઓ કોને અને શું સંદેશ આપવા માંગે છે તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ ભાજપના ધારાસભ્યના એક મેસેજને કારણે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને ઊંઝા સહિત મહેસાણા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
એવું તે શું લખ્યું ધારાસભ્યએ ?
ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વડનગર ભાજપના વૉટ્સએપ ગ્રુપ મેસેજ કર્યો હતો કે, " સાચા વ્યક્તિઓ એકલા પડી નથી જતા તેમને એકલા પાડવામાં આવે છે, જેથી જુઠ્ઠા માણસો પોતાનું ધાર્યું કામ પર પાડવામાં સફળ રહે." MLA કિરીટભાઈ પટેલના આ મેસેજથી હવે સવાલો ઊભા થાય છે કેમ આ મેસેજ દ્વારા તે શું ઈશારો કરી રહ્યા છે. આ સાથે કિરીટ પટેલ સંગઠનથી નારાજ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh