બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Today Shanishwari Amas: Adopt these 5 astrological remedies, get rid of all problems! Shani dosha will be removed
Megha
Last Updated: 10:49 AM, 21 January 2023
શનિવાર શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. શનિદેવને ન્યાયાધીશ અને કાર્યોના દાતા માનવામાં આવે છે. શનિદેવ પોતાના કર્મો અનુસાર તેઓને ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે શનિવારે શનિદેવની યોગ્ય રીતે પૂજા કરવાથી અને શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે. સનાતન ધર્મમાં અમાસ વિશેષ મહત્વ છે અને જો અમાસ શનિવારે આવે તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. જણાવી દઈએ કે શનિવારની અમાવસ્યાને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. આજની શનિશ્વરી અમાસને મૌની અમાસ પણ કહેવાય છે.
આજની અમાસ પર ઘણા શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને પૂજા કરવાથી શનિદેવ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. શનિશ્વરી અમાવસ્યા પર ઘણા જ્યોતિષીય ઉપાયો અપનાવવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
તેલથી અભિષેક કરવો
શનિશ્વરી અમાસના દિવસે શનિદેવની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે તેમને સરસવના તેલનો અભિષેક કરવો જોઈએ, જણાવી દઈએ કે સરસવના તેલથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેનાથી શનિદોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ, ધન-સંપત્તિ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે.
શમી વૃક્ષની પૂજા કરો
શમી વૃક્ષ ભગવાન શિવ અને શનિદેવને ખૂબ જ પ્રિય છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ઘરમાં શમીનો છોડ હોય છે એ ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. શનિશ્વરી અમાસના દિવસે શમીના છોડની પૂજા કરીને તેની પાસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં હાજર શનિ દોષનો પ્રભાવ થાય છે.
પીપળના વૃક્ષની પૂજા કરો
સનાતન ધર્મમાં પીપળના વૃક્ષને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, આ સાથે જ ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં શનિદેવ સહિત અનેક દેવતાઓ નિવાસ કરે છે. આજના દિવસે સવારે પીપળના વૃક્ષની પૂજા કરો અને સાંજે પીપળના વૃક્ષની સામે સરસવના તેલનો દીવો કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. ધન અને માન-સન્માનમાં વધારો થાય છે અને શનિની અસર ઓછી થાય છે.
ફૂલ અર્પણ કરો
ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ વાદળી ફૂલ ખૂબ જ પ્રિય છે, એટલા માટે આજના દિવસે શનિદેવને આ ફૂલ ચઢાવીને તમે આશીર્વાદ મેળવી શકો છો.
દાન
અમાસના દિવસે દાનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે શનિદેવ એવા લોકો પર ખૂબ જ પ્રસન્ન થાય છે, જે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની મદદ કરે છે. આજના દિવસે તમે કાળા તલ, કાળા અડદ અને ગોળનું દાન કરી શકો છો.
શનિ ચાલીસાના કરો પાઠ
આ દિવસે શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવને કાળા તલ, સરસવનું તેલ વગેરે ચઢાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. શનિ અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. તેમજ આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શનિ ચાલીસાના ઘણા ફાયદા છે. ચાલો જાણીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh