બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pooja Khunti
Last Updated: 08:43 AM, 6 February 2024
હિન્દુ પંચાંગ પ્રમાણે માધ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ષટતિલા એકાદશી ઉજ્જવવામાં આવે છે. આ વખતે ષટતિલા એકાદશી વ્રત 6 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ષટતિલા એકાદશીના દિવસે, તલ સંબંધિત વિશેષ પ્રયોગો કરવામાં આવે છે. જે જીવનના તમામ અવરોધો દૂર કરે છે. જ્યોતિષના મટે ષટતિલા એકાદશીના દિવસે કેટલીક ભૂલોથી સાવધાન રહેવું જોઈએ. જાણો આ ભૂલો વિશે.
શુદ્ધ અને સાત્વિક ભોજન
એવું કહેવાય છે કે ષટતિલા એકાદશીના દિવસે માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ.
પીળો કે લાલ રંગ પહેરવો
આ ષટતિલા એકાદશીના દિવસે કાળા કે વાદળી જેવા ઘાટા રંગના કપડાં ન પહેરવા જોઈએ, પરતું આ દિવસે પીળો કે લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
વાંચવા જેવું: મૌની અમાસ નજીક આવી ગઇ! આ દિવસે બુધનું અસ્ત, ચમકી ઉઠશે 2 રાશિના જાતકોનું ભાગ્ય
રીંગણ અને ચોખાનું સેવન ન કરવું
ષટતિલા એકાદશીના દિવસે રીંગણ અને ચોખાનું સેવન ન કરવું જોઈએ.
બ્રહ્મચર્યનું પાલન કરવું
આ એકાદશી પર પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેમજ જમીન પર સૂવું જોઈએ.
ડુંગળી અને લસણનું સેવન ન કરવું
ષટતિલા એકાદશીના દિવસે ભૂલથી પણ દારૂ કે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh