બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / These trains were canceled due to Biporjoy, some were short terminated, Eastern Railway announced helpline numbers
Last Updated: 06:47 PM, 12 June 2023
ADVERTISEMENT
વાવાઝોડા "બિપોરજોય" ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપોરજોય" ને કારણે પશ્ચિમ રેલ્વેની ઘણી ટ્રેનોને અસર થશે. મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને ટૂંકી અવધિ બંધ કરવામાં આવશે. લોકોની માહિતી માટે સ્ટેશનો પર ટ્રેન અપડેટ્સ અંગે વારંવાર જાહેરાત કરવામાં આવશે.
#WRUpdates #CycloneBiparjoyUpdate
— Western Railway (@WesternRly) June 12, 2023
The following trains will be Cancelled, Short-Terminated/Originate. pic.twitter.com/OJvDGeWkIb
ADVERTISEMENT
રેગ્યુલેશન/રદ્દીકરણ/શોર્ટ-ટર્મિનેશન/ડાઇવર્ઝન વગેરે સંબંધિત વિગતવાર અપડેટ્સ સમય સમય પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મીડિયા અપડેટ્સ દ્વારા જારી કરવામાં આવશે. ચક્રવાતી તોફાન "બિપોરજોય" ને કારણે કોઈપણ પ્રકારની સહાયતા માટે અમદાવાદ વર્તુળ દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ હેલ્પલાઇન નંબરોની વિગતો નીચે મુજબ છે.
— Western Railway (@WesternRly) June 12, 2023
— Western Railway (@WesternRly) June 12, 2023
વાવાઝોડા સંદર્ભે રેલવે વિભાગ એલર્ટ
વેસ્ટન રેલવેનાં જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ આજે બિપોરજોય વાવાઝોડાનાં સંદર્ભમાં તૈયારીઓ અંગે વરિષ્ઠ વિભાગીય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક બોલાવી હતી અને કરેલી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. મીટીંગમાં અશોકકુમાર દ્વારા કુદરતી આપત્તિ બિપોરજોયને પહોંચી વળવા માટે તેમજ કોઈ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહેવા માટેની બેઠકમાં ચર્ચા કરી હતી.
#CycloneBiparjoy से निपटने के लिए पश्चिम रेलवे ने सभी जरुरी आवश्यक कदम उठाये हैं, सुरक्षा के सभी इंतज़ाम किये जा रहे हैं, डिज़ास्टर कंट्रोल टीम एवं इमरजेंसी कंट्रोल रूम को एक्टिव कर दिया गया है: श्री सुमित ठाकुर, मुख्य जनसम्पर्क अधिकारी, पश्चिम रेलवे pic.twitter.com/sGNeglOjkg
— Western Railway (@WesternRly) June 12, 2023
ભાવનગર, વેરાવળ, ભુજ ટર્મિનસ ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરાયા
બિપોરજોય વાવાઝોડાનાં પગલે વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોને ટ્રેનની માહિતી/ ટ્રેન અપડેટ્સ સાથે મદદ કરવા ભાવનગર ટર્મિનસ, વેરાવળ, પોરબંદર, ભુજ તેમજ જૂનાગઢ અને અન્ય મહત્વનાં સ્ટેશનો પર હેલ્પડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે.
WR has installed Helpdesks at Bhavnagar Terminus, Veraval, Porbandar, Bhuj, Junagarh & other important stations to help passengers with train information/train updates, in context with #CycloneBiparjoy. pic.twitter.com/XvdKFMwSvR
— Western Railway (@WesternRly) June 12, 2023
અમદાવાદ રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
"બિપોરજોય" વાવાઝોડાને કારણે કોઈપણ પ્રકારની સહાયતા માટે અમદાવાદ રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. અને મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે.
GM/WR Shri Ashok Kumar Misra called a meeting with PHODs and senior Divisional officials through video conference today regarding preparedness in context with #CycloneBiparjoy and discussed the arrangements made. pic.twitter.com/guGDQYApzw
— Western Railway (@WesternRly) June 12, 2023
अहमदाबाद मंडल द्वारा चक्रवाती तूफान “बिपरजॉय” के चलते किसी भी प्रकार की सहायता के लिए हेल्पलाइन नंबर जारी किए गए हैं। तथा यात्रियों की सुविधा के लिए गांधीधाम और भुज स्टेशनों पर हेल्प डेस्क भी स्थापित की गयी है। @Westernrly pic.twitter.com/pfXihpWgal
— DRM Ahmedabad (@drmadiwr) June 12, 2023
બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરાઈ તો ઓખાથી ઉપડતી અને ઓખા સુધી જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી ટુંકાવાઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.