બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pooja Khunti
Last Updated: 12:13 PM, 28 February 2024
દરેક વ્યક્તિ તેના ઘરે ભગવાનની પૂજા કરતી હોય છે. આ સાથે ભોગ પણ ચડાવે છે. કેટલાક લોકો તેમના ઘરમાં બનતા ભોજનને જ ભોગ તરીકે ચડાવે છે અને ત્યારબાદ તે ભોગને પ્રસાદ તરીકે ગ્રહણ પણ કરે છે. ઘણા લોકો ભગવાનને ખુશ રાખવા માટે મોદક, મીઠાઈઓ, ફળો અને અન્ય કોઈ વાનગીઓ પણ ચડાવે છે. હવે આ કોઈ જરૂરી નથી કે ભગવાનને ચડાવેલ દરેક ભોગ દેવી-દેવતાઓને પસંદ જ આવે. ભગવાનને ભોગ લગાવતા સમયે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ભોગ બનાવતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો
જ્યોતિષના જણાવ્યા મુજબ, જ્યારે તમે ભોગ બનાવી રહ્યા હોય ત્યારે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ભગવાનના ભોગમાં તુલસીનું પાન પણ અર્પણ કરતાં હોય છે. દરેક દેવી-દેવતાઓને તુલસીનું પાન પસંદ નથી. ભગવાન વિષ્ણુને તુલસી પસંદ છે એટલે તેમના ભોગમાં તુલસીનું પાન રાખવું જોઈએ, પરતું ભગવાન શિવને તુલસી પસંદ નથી. તેથી તેમના ભોગમાં તુલસીનું પાન ન રાખવું જોઈએ. ભગવાન ગણેશને પણ ભોગમાં તુલસીનું પાન અર્પણ કરવું ન જોઈએ. આવું કરવાથી ભગવાન શિવ અને ભગવાન ગણેશ તમારાથી નારાજ થઈ શકે છે. જેના કારણે તમારા કામ બગડી શકે છે. આ સાથે આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
વાંચવા જેવું: અશુભ ગ્રહોથી મેળવવો છે છૂટકારો? તો દર મંગળવારે અપનાવો આ ઉપાય, પછી જુઓ રિઝલ્ટ
ભગવાનને ભોગ લગાવ્યા પછી આ કામ કરવું
જ્યોતિષના જણાવ્યા મુજબ, ઘણીવાર કેટલાક લોકો ભગવાનને ભોગ લગાવ્યા પછી તે પ્રસાદને તરત જ ગ્રહણ કરી લે છે. જેમકે આવું ન કરવું જોઈએ. તમારે આ પ્રસાદનો એક ભાગ ગાયને ખવડાવવો જોઈએ. એક એવી માન્યતા છે કે ભગવાનનો પ્રસાદ ગાયને ખવડાવવામાં આવે તો તેનાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ગાયને પ્રસાદ ખવડાવ્યા પછી જ તમારે તે પ્રસાદ ખાવો જોઈએ. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો તમને તમારી પૂજાનું વિશેષ ફળ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh