બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / અજબ ગજબ / વિશ્વ / The world's loneliest man dies, known as the Indian of the Hall, lived in the Amazon forest for 26 years
Megha
Last Updated: 12:37 PM, 30 August 2022
બ્રાઝિલના એમેઝોન જંગલમાં રહેતા મૂળ નિવાસી આદિવાસીના કબીલાના એકમાત્ર સભ્યનું મૃત્યુ થઈ ગયું છે. દુનિયાના સૌથી એકલા વ્યક્તિના રૂપમાં મશહૂર એ વ્યક્તિને જમીનમાં ખાડો ખોદીને પશુઓના શિકાર કરવા માટે પણ ઓળખાતો હતો.
An isolated Indigenous man known as the “man of the hole” has died in the Amazon; he is thought to be the last of his tribe
— philip lewis (@Phil_Lewis_) August 28, 2022
He resisted all attempts to contact him over decades, during which his family was killed. He shot arrows at anyone who came closehttps://t.co/7dK2NiQt7z pic.twitter.com/lTFuWKyDEO
સમુદાયના દરેક લોકોની મોત પછી 26 વર્ષ એકલો રહ્યો
-1980ના દાયકામાં શિકારીઓ અને લાકડાની તસ્કરી કરનારાઓએ તેમના કબીલાના દરેક લોકોને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બસ આ એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. બ્રાઝિલ સરકારના જનજાતિ સરંક્ષણ દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ તેને દુનિયાના સંપર્કમાં આવવાથી ના કહી દીધી હતી. તેને કારણે જ તેને 26 વર્ષ સુધી એકલું જંગલમાં જીવવું પડ્યું હતું.
-તેને દુનિયાના સૌથી એકલા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ આદિવાસીના કબીલા અને તે વ્યક્તિનું નામ શું હતું એ કોઈ નથી જાણી શક્યું.
-ઘણી વખત શિકારીઓ અને લાકડાના તસ્કરોના હુમલા પછી બ્રાઝિલ સરકારે સંસદમાં કાયદો બનાવીને એમના નિવાસના 31મીલ જેટલી જગ્યાને બીજા લોકો માટે પ્રતિબંધિત ક્ષેત્ર ઘોષીત કરી દીધું હતું.
-શિકારીઓ એ 30 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
'Man of the Hole': Last known member of uncontacted Amazon tribe dies https://t.co/7NtkeV12AV pic.twitter.com/p3PqeYitMZ
— New York Post (@nypost) August 30, 2022
એકલું રહેવું હતું
એ આદિવાસીએ ઇશારામાં કહી દીધું હતું કે તેને એકલા રહેવું છે અને કોઈ તેની નજીક આવવાનો પ્રયાસ ન કરતાં. એટલા માટે જનજાતિ સંરક્ષણ ટ્રસ્ટના કર્મચારીઓ શિકાર અને બીજા કામકાજની વસ્તુઓ તેના તેમના રહેઠાણના વિસ્તારમાં રાખીને પાછા આવી જતાં હતા. જો કે તેની ગતિ વિધિઓ પર નજર પણ રાખવામાં આવતી હતી.
કુદરતી કારણોસર થઈ મૃત્યુ
ગયા બુધવારે સરંક્ષણ ટ્રસ્ટના અધિકારીઓએ તેને તેના ઘાસના બનેલ ઘરમાં મૃત હાલતમાં શોધી કાઢ્યો હતો. તેની મૃત્યુ કુદરતી કારણોસર થઈ હતી. સાથે જ એક અધિકારીએ કણાવ્યું હતું કે દુનિયાના સૌથી એકલા વ્યક્તિને તેના જ ઘરમાં દફનાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh