બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / The Union Home Ministry has announced the construction of a wall along the border with Myanmar
Pravin Joshi
Last Updated: 05:39 PM, 20 January 2024
કેન્દ્રએ ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ લગાવવાની જાહેરાત કરી છે, આ સિવાય મુક્ત અવરજવર પર પણ નિયંત્રણો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. એક ખાનગી ચેલનના અહેવાલ મુજબ, મ્યાનમાર સાથેની સરહદ પર ફેન્સીંગ કરવાનો અને મુક્ત અવરજવર પર પ્રતિબંધનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પડોશી દેશ મ્યાનમારના સૈનિકો ભારત આવી રહ્યા છે અને વંશીય સંઘર્ષથી બચવા માટે આશ્રય લઈ રહ્યા છે. આ સિવાય મણિપુરની વર્તમાન સ્થિતિને જોતા સરહદ પર દેખરેખ જરૂરી બની ગઈ છે.
India's border with Myanmar to be protected like border with Bangladesh: Amit Shah at passing out parade of Assam Police commandos
— Press Trust of India (@PTI_News) January 20, 2024
મણિપુરના અશાંત વાતાવરણ પાછળ મ્યાનમારના આતંકવાદીઓનો હાથ
આ સિવાય સિંહે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે મોટી સંખ્યામાં કુકી આતંકવાદીઓએ ત્રણ સ્થળોએ કમાન્ડો પોસ્ટ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જો અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો સિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે મ્યાનમારનું વિદ્રોહી જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ (પીડીએફ) મોરેહમાં પોલીસ પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે આ પ્રકારના હુમલા ઘણા દિવસોથી થઈ રહ્યા છે, ગોળીઓનો અવાજ નજીકના વિસ્તારોમાંથી નહીં પરંતુ દૂરના વિસ્તારોમાંથી આવી રહ્યો છે.
વધુ વાંચો : VIDEO : 'ઘરમાં રહેતો હોત તો'...બાળપણને યાદ કરતાં રડી પડ્યાં PM મોદી, દેશના સૌથી મોટા 'સમાજ'નું લોકાર્પણ
મિઝોરમના સીએમએ સ્થિતિ જણાવી
આ સાથે જ પાડોશી દેશ મ્યાનમારમાં ચાલી રહેલી અરાજકતાની અસર ભારતીય સરહદો પર પણ જોવા મળી રહી છે. હાલમાં મ્યાનમારના સૈનિકો મોટી સંખ્યામાં ભારતના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં પ્રવેશ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતા મિઝોરમના મુખ્યમંત્રી લાલ દુહોમાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. અહેવાલો અનુસાર, મિઝોરમે રાજ્યમાં આશરો લીધેલા મ્યાનમાર આર્મીના સૈનિકોને વહેલી તકે પરત લાવવાનો આગ્રહ કર્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકના પૂર્ણ સત્ર પહેલા વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh