બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 04:53 PM, 13 March 2024
સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને અમેરિકાએ નાગરિકતા સુધારા કાયદા (CAA) અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગયા મંગળવારે (12 માર્ચ 2024), યુનાઇટેડ નેશન્સે CAAને ભેદભાવપૂર્ણ ગણાવ્યું, જ્યારે અમેરિકાનું કહેવું છે કે તે આ બાબત પર ચાંપતી નજર રાખી રહ્યું છે. રોઇટર્સ સાથેની ખાસ વાતચીત દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, અમે 11 માર્ચે જારી કરાયેલ CAA નોટિફિકેશનથી પરેશાન છીએ. અમે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક પૃથ્થકરણ કરી રહ્યા છીએ કે તેને ત્યાં કેવી રીતે લાગુ કરવામાં આવશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન કરવું અને તમામ સમુદાયો સાથે કાયદા હેઠળ સમાન વ્યવહાર લાગુ કરવો એ મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો છે.
એટલું જ નહીં, ભારતમાં લાગુ CAA કાયદા દ્વારા માનવાધિકાર કાર્યકર્તાઓ અને તેમની સાથે જોડાયેલા સંગઠનોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હ્યુમન રાઈટ્સ વોચ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે CAAને મુસ્લિમો સામે ભેદભાવ દર્શાવ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારતની વર્તમાન સરકારે 2019માં સંસદમાં CAA રજૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેને બંને ગૃહોમાં સફળતા મળી. જો કે તે દરમિયાન ઘણી જગ્યાએ હિંસક અથડામણ પણ જોવા મળી હતી. આમ છતાં સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી.
લોકસભા ચૂંટણી પહેલા દેશમાં CAA કાયદો લાગુ કરવામાં આવે તેવી શક્યતા હતી. બરાબર એવું જ થયું. ભારતમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના થોડા મહિના પહેલા એટલે કે 11 માર્ચે કેન્દ્ર સરકારે કાયદાને લઈને તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
વધુ વાંચોઃ પૂર્વ MLA મુખ્તાર અંસારીને આજીવન કેદ, 36 વર્ષ જૂના કેસમાં સજા ફટકારી, જાણો સમગ્ર મામલો
નાગરિકતા સંશોધન કાયદા હેઠળ, ભારતના પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમ સમુદાયના લોકો સિવાય હિન્દુ અને શીખ સહિત અન્ય ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh