બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The search operation, on second day after the fishermen missing in the sea of Diu
Kiran
Last Updated: 01:35 PM, 3 December 2021
બુધવારે મોડી રાતે દીવના દરિયામાં કરંટને લીધે અને ભારે પવન વચ્ચે નવા બંદર પર લાંગરેલી 15 બોટ તણાઇ ગઈ છે. બંદર પર બોટ લાંગરવા ગયેલા આઠ ખલાસીઓ ગુમ થયા હતા જેને લઈને માછીમારોને શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..દરિયામાંથી 3 માછીમારોને આબાદ બચાવી લેવાયા હતા જ્યારે હજુ પણ 6 માછીમારો છે લાપતા છે ગઈ કાલે એક ખલાસીનો મૃતદેશ મળી આવ્યો હતો ત્યારે આજે વધુ એક ખલાસીઓન મૃતદેહ મળી આવ્યો છે.
હજુ પણ 6 માછીમારો છે લાપતા
દીવમાં દરિયામાં બોટોને લંગારવા ગયેલા માછીમારો પૈકી હજુ પણ 6 માછીમારો દરિયામાં લાપતા છે ત્યારે બીજા દિવસે પણ માછીમારોની શોધખોળની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સમુદ્રમાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. રામુભાઈ દેવાભાઈ નામના માછીમારનો મૃતદેહ મળતા માછીમારોમાં મોતનો માતમ છવાય ગયો છે.
બીજા દિવસે પણ માછીમારોની શોધખોળ યથાવત
દરિયામાં ગુમ થયેલા માછીમારોને શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.. તેમજ નેવી, કોસ્ટગાર્ડ, મદદ લેવામાં આવી રહી છે. ગઈ કાલે ભારે પવનને કારણે ઉનાની 8 જેટલી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.. જે અંગે મુખ્યમંત્રીએ પણ સમગ્ર મામલે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી બચાવ-રાહત કામગીરી ઝડપી કરવા સૂચના આપી હતી, તો મુખ્ય સચિવ પંકજ કુમારને સ્થિતિ પર નજર રાખવા નિર્દેશ કરાયા હતા. જે ખલાસીઓનો હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો જેને લઈને ખલાસીઓના પરિવાર પણ ચિંતામાં મુકાયા છે.
કચ્છના માછીમારોની કફોડી સ્થિતિ
મહત્વનું છે કે અરબી સમુદ્રમાં ઉદભવેલા ચક્રવાતની અસર કચ્છના દરિયામાં પણ વર્તાઈ રહી છે. જેને લઈને માછીમારોની સ્થિતિ કફોડી સ્થિતિ બની છે. જખૌ દરિયાકાંઠેથી માછીમારોની બોટ પરત ફરી છે. જવાદ વાવાઝોડાથી આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh